________________
જલ્પ મેષ સંક્રાતિ તેમજ તુલા સંક્રાન્તિના આરંભમાં બરાબર ત્રીસ વહીને દિવસ અને ત્રીસ ઘડીની રાત્રી હોય છે. વૃષભ અને કયા સંક્રાતિના દિવસે દિવસ ૩૧ ઘડીને દિનમાન અને ૨૮ ઘડીની રાત્રી હોય છે. મિથુન અને સિંહ સંક્રાતિના રોજ દિનમાન ૩૩ ઘડી અને રાત્રી ૨૭ ઘડી હોય છે. કઠોરંભે દિનમાન ૩૪ ઘડી અને રાત્રીમાન પા ઘી હોય છે.
કઈ સંકાતિના જ જેટલી રાત્રી હોય છે, તેટલે મકર સંક્રમણના રાજ દિનમાન હોય છે.
વૃશ્ચિક અને મીન સંક્રાન્તિના રોજ ૨૮ ઘડો દિનમાન અને ૩૧ ઘડી રાત્રી હોય છે. ધન તેમજ કુંભ સંક્રાન્તિના દિવસે દિનમાન ર૭ ઘડી અને રાત્રી માન ૩૩ ઘડી હોય છે.
આ દિમાનની પરમ વૃદ્ધિ અને હાસ ૬ પલભાના પ્રદેશ માટે છે. જે સ્થળે તેમાં થોડું ઘણું જૂનાધિક હોય છે.
લગ્ન પ્રમાણ ત્રિણ ઘડી હવે મેષ મન પલ પણચાલીસ વૃષભ કુંભ વહ ચ્યાર ઘડી પલાં સેલ જાસ ૮૫૧ પંચ ઘડી ને પંચ પસ મિથુને મકરાદિક હીર કરકાદિક ધન પલ ગયાલીસ પણ ધડીયાં ઉદીર ૮૫ર પલ એયાલ પંચે ઘડીય સિંહા વૃશ્ચિક બેઉ કન્યા કુલ પંચહ ધડી પલ ઇમતીસ વહેઉં ૮૫૩
મેષાદિલગ્નનું ઘટિપલાત્મક પ્રમાણુ બતાવ્યું છે. આ ઉદયમાન (લગ્નનાં પ્રમાણુ) અણુહિલ્લવાડ પાટણનાં છે.
ગ્રંથકારે નમાનાનયનમાં જોધપુરીય પતભાને ઉપગ કર્યો છે. તેને અને અહીં અણહિલવાડ પાટણુને નિર્દેશ પણ કર્યો નથી આથી સંથકાને ખગલગણિતને ખ્યાલ નથી. એમ સાબિત થાય છે. મુહૂર્ત ગ્રંથ સંબંધી જ્ઞાન દેખાઈ આવે છે.