________________
પંચાંગાદપરસ્ય સાધનવિધી ક્ષેગાર સાબિત કમા– દેયા વેદમિતા તિથો વૃતિમિતાનાડો મહી વાસરે છે નક્ષત્રે ક્વલના ત્રયોદશ યુતો બાહું ત્યજેજિણઃ સ્પષ્ટાઃ સ્મૃતિથિવાર ધિયયુતય: શ્રીસામરાદિતા:
અર્થાત–એક પંચાંગ ઉપરથી બીજુ પંચાંગ બનાવવું હોય તો ઈષ્ટ દિવસના તિથિવાર નક્ષત્ર ઈત્યાદિમાં અનુક્રમે તિથિમાં ચાર, વારમાં એક, તિથનાં ઘટયાદિમાં અઢાર, નક્ષત્રની સંખ્યામાં ત્રણ અને નક્ષત્રની ઘટિકામાં તેર, ચોગની સંખ્યામાં છે અને ઘટિકામાં ચૌદ ઉમેરવાથી એક વર્ષ પછીની તે તિથિને વારાદિ આવે છે. એમ શ્રી સામરાજ નામના પંડિતે કહ્યું છે. દાખલા તરીકે –
શકે ૧૮૬૭ તિ|િ વાર | ધરી |
નક્ષત્ર
વડી |
ગ | ઘડી
ચિત્ર શુકલ પક્ષ | ૧ | શુક્ર | ૨૩ | અશ્વિની | ૨૮ | વિષ્કભ| | ૨૭
ઉમેરવાના અંક ૪
૧ / ૧૮ |
૩ | ૧૩ |
૨
|
શનિ, ૪૧ રહિણT ૪૧ | આવું
ચત્ર શુકલપક્ષ |
૧૪.
ઉમેરવાના અંક ૪ | ૧ | ૧૮ |
૩ | ૧૩
૨
|
શકે ૧૮૬૯ ચૈત્ર શુકલ પક્ષ) *
| ૯ |રવિ | પ૮ |પુનર્વસ] પ૪ ] સૌભાગ્ય ૫૯
આ પ્રમાણે ઉમેરવાથી આગળનાં તિથિવાર નક્ષત્રાદિક આવે છે. ગ્રંથકારને પણ આ જ કહેવાનું છે. પરંતુ ગાથાઓ બરાબર ન હોવાથી તેવો અર્થ સ્પષ્ટ રીતે નીકળે છે.
ઉપરના ઉદાહરણમાં ફાગણ વદ ૧૨ માં ઉમેરવાના અંક ઉમેરીએ તો બીજા વર્ષના સૈત્ર સુદ ૧ ના ઘડીપળ વગેરે આવે