________________
ર
શ્રવણ વિ ભામાં શનિ પીડાદન પચવીસ મૃત્યુ ધા રિવ કુાં જમપુર કરે જમીશ ૮૯ શતભિષ દિન દસ શુ* ગુરૂ પીડા પટ્ટે નિવાર પૂરવાભાદ્ર સૂર્ય શનિ મંગલ હુવઈ મૃતકાર ૮૧૦ ઉત્તરાભાદ્ર ને રેવતી દિન અઢાર સુખકાર કા વાર રિસી હીર કહે કાવલી વિચાર ૮૧૧
વાર અને નક્ષત્રના સયાગના આધારે કેટલા દિવસ પૌડા રહેશે, તે બતાવ્યું છે. આ બધા સામાન્ય નિયમ છે.
વાર પ્રમાણે કષ્ટ પામવાના દિવસેાની સંખ્યા, નક્ષત્ર પ્રમાણે દિન સંખ્યા અથવા વાર નક્ષત્રના સંચાગથી રાગીને પીડા પામવાના દિવસેાની સંખ્યાને નિશ્ચય થવા છતાં ઔષધિ:ક્રિયા અવશ્ય કરવી જોઈએ. બૃહસ્પતિ સહિતામાં નક્ષત્રા પ્રમાણે દિન સંખ્યા મતાવ્યા બાદ કહ્યું છે કે:
ધૃતિ નિગતિ રાગે ચાસ્ય રાગસ્ય શાંત્ય કથતિ ચતુરાસ્ય: કાભિચ્ચૌષધીનામ મરણુદલનક્ષારક્રોધલેપાક્રિપાન
પ્રવહનક યંત્ર તસ્યાદિતષુ
અર્થાત-રાગશાંતિ માટે બ્રહ્માજીએ કાલને ભેદનારી ઓષમીએ મતાવી છે અને તેની મારણાદિ ક્રિયાઓની વિધિએ પશુ કહી છે.
રાણીએ ઔષધ લેવાનુ મુહૂત.
વારેતિશીન્ને ગ્રહસયુતસ્ય રિક્સાસુ નંદાસુ જયાસુ ચેગે ! લગ્ન ચરે ચન્દ્રનિરીક્ષિતે ચ ક્રિયા વિધ્યાપિ ચૌષધીનામ અતિ શિઘ્ર સજ્ઞક અહેાના વારની અંદર રિક્તા, ના, અને જયા તિથિમાં ચંદ્રથી દ્રષ્ટ હોય તેવા ચરસ’જ્ઞક લગ્નમાં ઓષધી લેવી.
અર્થાત