________________
૧ શુદ્ધ અને ૭ નિ. મા સાત બ્રહાનાં જુદાં જુદાં નામેા ઉપર વારમાં આવી ગયા છે. આઢીના ખીજા એ મહેાનાં નામા આ પ્રમાણે છે.
રાષ્ટ્ર=શિખી, સિંહિકાચુત, અકાય. શહેનાં ૨૫ નામેા છે. કેતુ મહાવીર્ય, ચંદ્રાદિત્યવિમન, સિંહિકાગ. કેતુનાં પણ ૨૫ નામે છે.
ગ્રહોની શુભ અને પાપસ જ્ઞા
આ નવચંડા પૈકી સામ, બુધ, ગુરૂ અને શુક્ર એ ચાર મહે સૌમ્ય (શુભ) ગણાય છે, અને રિવે, મોંગલ અને નિ એ ત્રણ ચહેા ક્રૂર ( અશુભ) ગણાય છે; છતાં સીમાદિના મુહૂ માં શિવ-મંગળ મંગલકારી ગણાય છે. રાહુ અને કેતુ આ બંને મહા પાપ મા કહેવાય છે.
નક્ષત્ર
બધાં મળી ૨૭ નક્ષત્રા છે. અને તેમનાં નામે નીચે મુજબ છે.
અશ્વિનિ ૧, ભરણો ૨, કૃતિકા ૭, રાહિણી ૪, મૃગશીર્ષ ૫, આર્દ્રા ૬, પુનસુ ૭ પુષ્પ ૮ આશ્લેષા ૯ મા ૧૦ પૂર્વાફાલ્ગુની (પ્ ) ૧૧ ભત્તરાફાલ્ગુની ( ઉં. ા) ૧૨ હસ્ત ૧૩ ચિત્રા ૧૪ સ્વાતિ ૧૫ વિશાખા ૧૬ અનુરાધા ૧૭ જ્યેષ્ઠા ૧૮ મૂળ ૧૪ પૂર્વાષાઢા ( પૂ. ષા) ૨૦ ઉત્તરાષાઢા (ઉ. ષા) ૨૧ શ્રવણ ૨૨ ધનિષ્ઠા ૨૩ થતભિષા ૨૪ પૂર્વાભાદ્રપદ (પૂ. શા) ૨૫, ઉત્તરાભાદ્રપદ (ઉ. ભા) ૨૬ તથા રેતિ રજી.
ઘણે ઠેકાણે અભિજીત અભિચિત્ અને અભિચ નામનું નક્ષત્ર પણ ગણતાં ૨૮ નક્ષત્રાની બહુતરી હાય છે, અને આ નક્ષત્ર ૨૮ નાણા પૈકીનું ૨૨ સુ નક્ષત્ર છે.
અભિત નક્ષત્રની સમજણુ.
બધાં નક્ષત્રા ૬૦ ઘડીનાં હાય છે, પરંતુ જ્યારે અભિજીત નક્ષત્ર ગણુનું હાય ત્યારે ઉત્તરાષાઢાના ચાથા પાયા ( એટલે ૪૬ સી ૬૦ ઘડીના ચાથે પાયે) એટલે ઉત્તરાષાઢાની છેલ્લી ૧૫