________________
મસ્તકે ગૃહિણી મરે કે મરે જ સાંમ;
" છે તે કુલ સંહરે કુશલ ચેાથે ઠામ. ૧ ઘરનું ખાત
હરિ ચુવતિર તુલાયાં ખચચાગ્નિ કે અલિ ધન મકરાદિ ઈશ કોણે વહેંતિ પારા ઘટક ધર ઝષક મેષે વાચકે ચ ખાત છે વૃષ મિથુન ભૂલીપ નૈરૂતે ચાર્ક સંઘે ૩ મૃગારિ કન્ય તુલ વાયુ કોણે મૃગાલિ ચાપે ચડિશીશ
ભાગે ! મીનાજ કુષ્યનલે ચ ખાતે શો યુગ્મ કMપિ
નૈરૂતે ચ | નાગનું મુખ જ્યારે પૂર્વ દિશામાં હોય ત્યારે વાયુકણમાં ખાત કરવું. દક્ષિણ દિશામાં હોય ત્યારે ઈશાન કેણમાં ખાત કરવું અને ઉત્તર દિશામાં હોય ત્યારે નેત્ય કેણુમાં ખાત કરવું. અથ ઘરનું ખાત સંક્રાંતિ પ્રમાણે --
સર્પનું મુખ પૂર્વ દિશામાં હોય ત્યારે સિંહ, કન્યા અને તુલમાં ઘરનું ખાત વાયવ્ય કોણમાં કરવું. દક્ષિણ દિશામાં હોય ત્યારે વૃશ્ચિક, ધન અને મકરમાં ઘરનું ખાત ઈશાન કોણમાં કરવું. પશ્ચિમ દિશામાં હોય ત્યારે કુંભ, મીન અને મેષમાં અગ્નિ કણમાં કરવું અને ઉત્તર દિશામાં હોય ત્યારે વૃષભ, મિથુન તથા કર્કમાં ઘરનું ખાત નેરૂત્ય કેણમાં કરવું.
નોંધ-આ ક્રમ ગણાવ્યો પરંતુ મિથુન, કન્યા, ધન અને મીન સંક્રાંતિમાં ખાત મુહૂર્ત ન કરવાનું ખાસ યાદ રાખવું.
પ્રાચીન રાજવલ્લભ પૃષ્ઠ ૨૨ શ્લોક ૨૪ માં આ પ્રમાણે પાઠ ફેર છે –
નાગના મસ્તકે ખાત કરે તે ઘરના માલિકના માતા ૧ સિંહ. ૨ કન્યા. ૪ કુ. ૪ મીન. ૫ ક. ૬ મકર. ૭ અન.