________________
372 ત્ર શક કરે વિદ્યા શીખે ચ નાગમ જયેષ્ઠ માસે ભવેત્ મૃત્યુ: આષાઢ પશુનાશનં ૧ છે શ્રાવણે અર્થ સંપત્તિ: શૂન્ય ભાદ્રપદે ગૃહમ આધિને કલહે ય: ભૂત્ય નાશશ્ચ કાર્તિકે ૨ | માર્ગશીર્ષે ધનાદિ સ્યાત્ પિષે ચ ધનસંપદા માઘેચાગ્નિ ભયંવિંધાતુ ફાલ્ગને સર્વ સંપદ: ૩
માગશર, પિષ, ફાગણ, વૈશાખ અને શ્રાવણ એ પાંચ માસમાં ગૃહારંભ કર એ આ વાસ્તુશાસ્ત્રમાં કહેલું છે.
અથ તિર્મયૂખ ગ્રંથના પ્રકરણ ૪ લોક ૧૪-૧૫ માં બતાવેલા સાડાત્રણ મુહૂ—
ચૈત્ર સુદી એકમ, વૈશાખ સુદી ૩ અને દશેરા (અ.સો સુદી ૧૦) આ ત્રણ પૂર્ણ મુહુર્તે છે. અને કારતક સુદી એકમ તે અડધું મુહૂર્ત છે, આ પ્રમાણે કુલ સાડા ત્રણ મુહૂર્ત થયાં. આ સાડા ત્રણ મદૂ રવયંસિદ્ધ હોવાથી આ દિવસે કેઈ પણ કાર્ય કરવા માટે પંડાંગ શુદ્ધિ જોવાની જરૂર નથી, વળી બાળકને વિદ્યારંભ માટે પણ આ દિવસો ઉતમ છે
અથ તિર્મયખે ૪ મિશ્ર પ્રકરણે કલાક ૪૫-૫૨ વાસ્તુ મુહુર્ત વિચાર આ પ્રમાણે છે
અધો મુખભે વિદધત ખાતે શિલાતથા મુશ્ચિ પટ્ટ તિય મુદ્દોર કપાટયાન' ગુડ પ્રવેશ મૃદુમિ વૌં: ૪
નેધ–પ્રથમ ખેદતાં પહેલાં પૃથ્વી ઉંઘતી, જાગતી કે રજસ્વલા છે, તે જોઈને કામની શરૂઆત કરવી.
અર્થાત્ –ભરણ, કૃત્તિકા, અશ્લેષા, મઘા, ૩ પૂ. વિશાખા અને મૂલ નક્ષત્ર (અઘો મુખ નક્ષત્રો)માં મકાનને પાયે ખેદ. બીજા દુષ્ટ ગો પણ છેડી દેવા. ઊર્ધ્વમુખ નક્ષત્રેe, પુષ્ય, શ્રવણ, ૩ ઉત્તરા, શતભિષા, રોહિણી અને ધનિષ્ઠામાં પહેલી શીલા પવી અથવા ચણતર કામ શરૂ કરવું. જે ખાતમહત્ત કહેવાય છે તે તિર્યમૂખ નક્ષત્ર પેઠા, પુનર્વસુ, હસ્ત, અશ્વિની, મૃગશિર, અનુરાધા, રેવતિ, સ્વાતિ અને ચિત્રા આ