________________
શ્રી પાર્થનાપાય ગમ
શ્રી હીરલા તિથિપ્રકરણ ૧
સદ્દગુરુ સામિ શ્રી સરસતિ સુમરી સુવચનસાર જેશના દુહા કહીશ ખાલમાધ હિતકાર તિથિ વાર નક્ષત્ર ગ્રહ રાશિ મુહૂરત દ્વેગ એ 'સાતે દ્વારેણુ,જ્યાતિષઇ હિંસુ સક્ષેપ૪ ભાગ ૨
જ્યોતિષશાસ્ત્રના નામથી જે શાસ્ત્રનું દ્યોતન થાય છે, તે શ્વાસના ત્રણ મુખ્ય અને બીજા ઘણુા અવાન્તર લે છે. ત્રણ મુખ્ય વિભાગા (૧) સિદ્ધાન્ત (૨) સહિતા અને (૬) હૈારા એ નામે ઓળખાય છે. આ વિભાગોને સંધ કહેવામાં આવે છે. અને એટલા માટે ત્રિસ્ક ધ ન્યાતિષશાસ્ત્ર એમ કહેવાના રીવાજ છે.
જે ગ્રંથને લઈ આ વિવરણું લખાય છે, તે સહિતા રાંચના મુર્હુત વિભાગના ગ્રંથ છે. અને સામાન્ય રીતે ન્યાતિષશાસ્ત્રનું પ્રથમ પગથીયું આ મકય છે, જેથી તેના માલ સામાન્ય પરિભાષાથી લઈ ફરવામાં આવે છે.
સંપૂર્ણ નૈતિષશાસ્ત્રના એક ઉદાહરણ રૂપે પંચાંગ નામથી એક પુસ્તક Àતિષીઓ તરફથી દરવર્ષે મહાર પડે છે. આ પંચાંગમાં માસ, પક્ષ, વાર, નક્ષત્ર, ચાંગ, કરણ ઈત્યાદિ તેમજ અમુક અમુક દિવસેના પ્રાતઃકાલિક અથવા મિશ્રમાન કાલિક સ્પષ્ટ હા, રહેાનાં રાશિ પરિવર્તન, વક્ર, હૃદય, અસ્તના સમય, સૂર્યચંદ્રનાં મહેણુ ઇત્યાદિનું સ્પષ્ટિકરણ કરેલુ હાય છે.
પંચાંગ એટલે પાંચ અંગ તિથિ, વાર, નક્ષત્ર, ચૈત્ર અને પણ એ મુખ્ય પાંચ અગેને લઈ તેને પંચાંગ કહે છે. કેટલીક
૧ સાતણ