________________
હલચક તિય તિયતિય પંચ તિય પંચ તિય હલઆકાર હાનિ લાભ એકંતરે ગણી રવિરિસી શશી સાર પ૭૦ હલચકે રવિ રિસી ધુરાં દેઈ ગણે સંહાર દિન રિસી આવઇ જિહાં કનં જોઈશ હીરવિચાર પ૭૧ બલદ મરે પહેલે તીયે બીજે મલાદ મહ હેય ધનહાનિ તીરે લીયે પાંચ લિખમી હોય પર મેરે ધણી ચાયે તોયે પાછલી પંચઈ લાભ અંત તીરે હારિક દુખી દૂછે આ લાભ ૫૭૩
રાજમાર્તડ ગ્રંથના લોક ૮૮ માં બીજ વાવવા માટે નિષેધ છે –
રવો તાવ પાદસ્થ ભૂમે સંજાયતે રજઃ તસ્મારિન ત્રય તત્ત બીજ વાપે પરિત્યજેસ્ છે
અર્થાત-જ્યારે રવિયા=આદ્રા નક્ષત્રના પહેલા પાયામાં સૂર્ય પ્રવેશ કરે ત્યારે પૃથ્વો રજસ્વલા થાય છે. એટલે આ મહા નક્ષત્રમાં સૂર્યને પ્રવેશ થાય ત્યારથી ત્રણ દિવસ સુધી જમીનમાં બીજ વાવવું નહિ. અથ હલેતીયા ચુર્ત
સાતમી તેરશ ત્રીજશું, એકાદશી અને બીજ જાણિક પંચમી દશમી હતીયું રિસ્ક સિદ્ધ ઘર આણિ. ૧
અર્થાત–વિયાથી ૧ થી ૩ નક્ષત્રો સાલમાં, ૪ થી ૬ અણુમાં, ૭ થી ૯ સમેલે, ૧૦ થી ૧૪ કાંધે, ૧૫ થી ૧૭ ગોથણે, ૧૮ થી ૨૨ કાંધે, ૨૩ થી ૨૫ સમયે અને ૨૬ થી ૨૮ ઉપર છોડી દેવા–સંહાર માગે ગણવા એ પાઠ છે. ભાષામાં–
હલચક એમ પાઠવે, જે ભેગાવી ભાણ;
પહેલાં ત્રણુ પાછલર પડે, તે કરે અળદની હાંણ–૧ ૧ નાડીએ. ૨ સાલમાં..