________________
te
વર કન્યાના લગ્ન સમયે રાશીથી કેટલામા ચંદ્ર કેવું ફૂલ આપે.
ગોકુલ કાષ્ટક
૧ લક્ષ્મી પ્રાપ્તિ
૨ મન તેમ
૩ ધનસ પત્તિ
જ મહામન
૫ જ્ઞાનહિ
સત્ત
છ રાજસન્માન
૮ મૃત્યુમય
૯ ધર્મલાભ
૧૦ મનાવત
૧ સર્વ લાભ
૧ર હાનિ
આ કાષ્ટક પ્રમાણે ફૂલ મળે છે. પર ંતુ
અજવાળીયામાં ચંદ્ર ૨-૫૯ માના દોષ નથી. તેમ ધારીયામાં ૪–૮-૧૨ માના રાષ નથી. વળી લગ્ન સમયે બારમે ચઢ લેવાય છે અને જન્મના નિષેધ છે.
વળી કેટલાક પાડીમાં સુદી પાંચમથી વદી દશમ સુધી અજવાળીયુ' અને વદી અગી ચારશથી સુદી ઓજ તથા સુદી ચાથ સુધી અ ંધારીયુ' લખેલુ છે. કેટલાકના મતે-દી ૧૧ થી સુદી ૨ સુધી અધારીયું ગણવું અને કેટલાક મતે-સુદી ૧૦ થી વદી ૫ સુધી ચંદ્ર ખલવાન ગણાય છે.
વળી ચંદ્રમાં મલાન ન હોય અને પૂજાકારી હાય તા, તેની ૧૨ અવસ્થા છે. તેમાંથી સારી અવસ્થા જોઈ ને હસ્ત. મેલાપ કરાવવા જોઈએ.
વિશ્વા પુષ્યનિષેધ
પુખ સહુ કામના પણ ન લીજે વિવાહ જિષ્ણુ કાણુ પરણ્યાં થયાં વાધે કામ તિ આહુ ૪૨૦