________________
૧૭
અન્નપ્રાશન ઉત્તર તિય સવર્ણાઈ તિય હાથાંતિય અનુરાહ રેવય દુમ પુણવસુ દુમાં રોહિણી દઈ રિખાહ ૩૬૪ શશી બુધ ગુરૂ ભગુ હીર કહે પાંચમે છઠ્ઠઈ માસ પ્રથમ અને તે તે દિને દઈને પુર આશ ૩૬૫
aણ વેધ ઉત્તરાત્રય યુગ શ્રવણ દેય રેવસ્મણી અનુરાહ હસ્ત હય પુનરવસુ હંગાં એ રિસી હીર કહાઈ ૩૬૬ વાર શનિશ્ચર પરિહર અવર વાર સવિ લઈ બાલક કાન વિંધાવીંછ હાથ મીઠાઈ દેઇ ૩૬૭
જન્મ પછી બારમા દિવસે મુહૂર્ત જોયા વગર પણ બાળકને પારણમાં સુધારાય છે. તેમજ તે દિવસે નામ પાડવામાં આવે છે. રીવાજ એ છે કે બાળકનું નામ પાડી પછી તેને નવા ઘાડીયામાં સુવાર છે. અને આ નામને જન્મનું નામ અથવા લડીયાનું નામ કહે છે.
છોકરીને જન્મ હેય તે ૧૩ મે દિવસે પારણું બાંધવું. ને આમ ન બન્યું હોય તે ૧૬, ૧૮, ૨૨ કે ૩૨ મા દિવસે પારણું બાંધવું. અને તેમાં મુહૂર્તમાં બતાવેલાં નક્ષત્ર લેવાં. અમાસ, ગ્રહણ અને શ્રાદ્ધાદિની તિથિઓને ત્યાગ કર.
પષ્ણાધિ ધાતુ કરવાસવ વારુષ ચિત્રાનિલાદિતિ બૃહસ્પતિદેવનેષ વારેષુ સૌમ્ય શશિસૂર્યસુરેજ્યશ્કે
ત્વદેલન નિગદિત ખલુ બાલકાનામ અર્થાત-રેવતી, અશ્વિની, રોહિણ, હસ્ત, મૂલ, શતભિષા, ચિત્રા, સ્વાતિ, પુનર્વસુ અને મૃગશીર્ષ એ નક્ષત્રમાં તેમજ બુધ, સામ, તિ, ગુરુ અને હા એ વારમાં બાળકને પારણામાં સુવાડવું.