________________
પૂર્વાષાઢાના ત્રીજા ચરણમાં જન્મ થાય તે આઠમે મહીને સાઈના નાશ થાય.
ઉત્તરાફાલ્ગનીના પહેલા ચરણમાં જન્મ થાય તે બે મહીનામાં બાળક પોતે જ મરણ પામે.
વ્યતિપાત, વૈધૃતિ તથા સંક્રાન્તિ વખતે જન્મેલ બાળક દરિદ્ધી થાય છે જે કન્યા જન્મી હોય તો ખ અને સર્વનાશ થાય છે.
આશ્લેષાનું ફળ નવમે મહીને, મૂળનું આઠ વર્ષે અને કાનું ૧૫ મહીનામાં ફળ મળે છે.
અભૂત મૂળમાં જન્મેલા બાળકને ત્યાગ કરી જોઈએ. પરીઘ ચોગમાં જન્મે તે પણ ખરાબ ફળ મળે છે. સંધ્યા (સવાર તથા સાંજની) અને પર્વતિથિઓમાં જન્મનાર બાળકને પણ અશુભપશુને દેષ લાગે છે.
અંતઃ પરિઘ શૂલં વ્યતિપાત વૈધૃતિઃ મૂલાષા તથા ચેષ્ઠા યમઘટે સંક્રમઃ વજગડો મૃત્યુ% વ્યાઘાતે દધવાસર: અમા ચતુર્દશી કૃષ્ણ તાત દર જન્મ અવમ ગ્રહણું નિંદ્ય જન્મકાલે શિશાસ્ટિકમ, તષ પરિહારય શાંતિ કુર્યોદયથાવિધિ:
–તિર્મયૂખે અર્થાત-ત્રણ પ્રકારના ગંડાંત (તિથિ, નક્ષત્ર, લગ્ન) પરિઘ, થલ, વ્યતિપાત, વિકૃતિ એ એગ મૂલ, આષા અને જ્યેષ્ઠા એ નક્ષ, યમઘંટ, જ્વાલામુખી આદિ વેગ સૂર્યસંક્રાતિને સમય, વ, ગંડ, મૃત્યુ, ભદ્રા, વ્યાઘાત, દધ; અમાસંકૃષ્ણપક્ષની ચતુર્દશી, માબાપ તથા ભાઈનું જન્મનક્ષત્ર, તિથિક્ષય અને ગ્રહણને ટાઈમ એમાંનો કોઈપણ રોગ બાળકના જન્મ વખતે હોય તો તે ખરાબ માને છે. તેમજ ત્રણ પુત્રોના જન્મ પછી કન્યાને જન્મ તથા