________________
મંગળ એ વારના યોગ હોય અને તેમાં બાળક જન્મે તે યમ ત્રિાલ નામને વેગ થાય છે. તેમાં જન્મેલા બાળકને માટે શાંતિ કરવી, અન્યથા બાળકને નાશ થાય છે.
તિથિ
વાર
| નક્ષત્ર
ગ
નંદા ૧૯-૬-૧૧
મંગળ }
| કૃતિકા
| મમ ત્રિશલ
ભદ્રા ૨---૧૨
બુધ | આલેવા
જયા ૩-૮-૧૩
ગુરૂ
મધા
રિસ્તા ૪–૯–૧૪
|
શુક્ર
|
ધનિષ્ઠા
પૂર્ણ ૫-૧૦-૧૫
|
શનિ ! ભરણું
અશુભવેલા જમ–
અશ્વિની મઘમલાનાં પૂર્વાર્ધ બાધ્યતે પિતા પૂષાહિશાક્રપશ્ચાધે જનની બાધ્યતે શિશે: દિનક્ષયે વ્યતિપાતે વ્યાઘાતે વિવિધતો શૂલે ગડે પરિઘ ચ વજે ચ યમઘંટકે કાલ ગ. મૃત્યુને દગ્ધયેગે સુદાણે કૃષ્ણ ચતુર્દશી દશે તાતસોદર જન્મ
જે ચિત્રાના પહેલા ચરણના પૂર્વાર્ધમાં (શરૂ થયાથી છા ઘડી પત) બાળકને જન્મ થાય તે હે મહીને માતાનો નાશ થાય.
પુષ્ય અને મઘાના બીજા અને ત્રીજા ચરણમાં જન્મ થાય તે ત્રણ મહીને પિતાને નાશ થાય.