________________
કે વિવાહાદિ શુભ કાર્ય માં છ નક્ષત્રા છોડી દેવાં એઈ એ, તેનાં નામ.
જન્મસ ૧, કર્મલ ૧૦ મુ, સધાતિક ૧૬ સુ, સામુદાયિક ૧૮ સુ, વિનાશ ૨૩ સુ' તથા માનસ ૨૫ મું, આટલાં નક્ષત્રા જન્મ નક્ષત્રથો ગણીને છોડી દેવાં. વળી પાઠાંતરે જન્મ નક્ષત્ર છેડવું નહિં, પરંતુ પ્રતિષ્ટા કારક આચાર્યનું ૧૭મું નક્ષત્ર છેડી દેવુ' જોઈએ.
રવિયાથી નિયુ ગણતાં. ૨-૭-૮-૧૬-૨૧–૨૩ અને ૨૮મ થાય તા તે વિવાહ તથા પ્રયાણું તજવું, અને પ્રતિષ્ઠામાં ૧૦૦ ૧૬-૧૭–૧૮-૨૪ અને ૨૫મુ ાંત છે, તે તેા પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યના જન્મ નક્ષત્રથી ગણીને ટાળવુ એમ છે.
અથ ખાડવલ ચેાગ પ્રચાણે નિષેધ.
રવિયાથી દુનિયા સુધી ગણીને તેને સાતે ભાગતાં રોષ એ અથવા તે શૂન્ય વધે તે આટવલ ચેગ થાય અને રૂ અથવા ૬ વધે તા ભ્રમણાગ થાય તે પણ નિષેધ છે.
સૂર્ય મુક્ત નક્ષત્રથી આટલામું વવું. ૨૦–૧૪-૧૧-૨૧૨૩ અને ૨૯. કુલ-ર=મૃત્યુ, ઉત્ત્પતિ, ૧૪-રાગભય, ૧૬ ખંધન ભય, ૨૧ વિષ, ૨૩ શસ્ત્ર અને ૨૮મે અગ્નિભય ઉપસ્થિત થાય.-ઇતિલ':
આડવી ગમને મૃત્યુ વિવાહ વિધવા ભવેત્ । ગૃહારલે અગ્નિઘાત' સેવા ભતિ નિષ્ફલ ॥ મૃત્યુદ્ઘાતિ ભયં ચૈત્ર અંધન વિષે શસ્ત્રયેટ: t અગ્નિભય ન બ્ય વયેત આડવલ બુધૈ: રા
પ્રયાણુમાં, ખેતી કરવામાં, યુદ્ધને વિષે દસ્તીની શરૂઆતમાં, કુવા ખેાદાવવામાં, તલાવાદિ ખાાવવામાં, બગીચાદિ રાપવામાં, કાઢ વગેરે કરાવવામાં અને ઊંટ, ઘેાડા, રથ વગેરે પર સ્વાર થવામાં આડવલ યોગ વર્જવા જોઈએ.