________________
એક છે. ઘ૩૬ વળી કોણેની યાત્રા-પૂર્વનાં નક્ષત્રમાં અગ્નિકોણની વાત્રા એષ્ટ છે, દક્ષિણનાં નક્ષત્રમાં નૈઋત્ય કોણની યાત્રા શ્રેષ્ઠ છે. પશ્ચિમનાં નક્ષત્રમાં વાયવ્ય કોણની યાત્રા શ્રેષ્ઠ છે અને ઉત્તરનાં નક્ષત્રોમાં ઈશાન કેણની યાત્રા શ્રેષ્ઠ છે. ખાસ આવશ્યકતા હવે તે પરિષદંડનું ઉલ્લંઘન કરીને જવું.
નક્ષત્ર ફૂલ, વાર ભૂલને ત્યાગ કરીને દિફબલિ લગ્નની કૃદ્ધિમાં પરદેશગમન કરવું.
મેષ-સિંહ અને ધન પૂર્વનાં લગ્ન. વૃષ-મકર-કન્યા દક્ષિણનાં હાગ્ન. મિન-તુલા અને કુંભ પશ્ચિમનાં લગ્ન. કર્ક અને મીન ઉત્તરનાં લગ્ન છે. જે દિશામાં લગ્ન, તે દિશાની યાત્રા વખતે હોય તે દિબલિ લગ્ન કહેવાય છે. તેમજ અનુરાધાન્ડસ્ત અને પુપ તથા અશ્વિનિમાં સર્વ દિશાનું પ્રયાણ શ્રેષ્ઠ છે.
અહિં હસ્ત સર્વ દિશાની યાત્રામાં શ્રેષ્ઠ છે એમ કહ્યું છે. પરંતુ એક જગ્યાએ કર્યું છે કે
પશ્ચિમ ઝવણ મ કરીશ ગમણા;
હરિહર શા પુરંદર મરણું. ૧ આવાં આવાં કેટલાંક પાઠ મળી આવે છે, તે વચનેને પણ માન આપવા જેવું છે.
જે વાપી ગ્રહ કેંદ્રમાં હોય તે પરદેશ ગમન ન કરવું જોઈએ. વકીગ્રહના વર્ગમાં કે વારમાં યાત્રા ન કરવી. છે ૩૮
અથ આડવલ યોગ આડવલ યોગ આદિત રિસિ આદિ મેં શશિ આઇ બીજે સત્તમ અઠ્ઠમ સલામ” રિશી કહવાઇ. ૧૯૦ ઈગવીસમે તેવીસ અઠવીસમો રિસી જે હીર કહઈ મંગલ તજે અશુમાં મૂલ સવેઈ ૧૯૧
-ઈતિ આઠવલ ચાગ * ચૌદમ જોઈએ.