SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ R मान प्रमाण संयुक्त पूर्व सूत्रे न पालयेत् । न दोषो आय नक्षत्रादि जिर्णी दिग्मूढकम्म् ।। २८ ।। ईद्रशं कारये धस्तु सलमे अक्षर्य पदं । वापिकूप तडागनि प्रासाद भवनेनि च ॥ २९ ॥ भग्नं समुद्धरेद्वास्तु पुण्य चाष्ट गुणं भवेत् । प्रतिमालिक वेदिना थावद्रेणाशकं भवेत् । यावत् कोटि सहस्राणी रुद्रलोके सतिष्टिति ॥ ३० ॥ atformsafara इति श्री विश्वकर्मावतारे ज्ञानप्रकाश दीपार्णवे जीर्णोद्धाराधिकारे द्वाविंशतमोऽध्याय ||२२|| અથ જીર્ણોદ્ધારાધિકાર ખ. ૨૨ શ્રીવિશ્વકો કહે છે. લિંગ, પ્રાસાદ મઠ ઘરા અને જળાશ્રયે વાવ કુવા તળાવના જીર્ણોદ્ધાર ચથા વિધિ ક્રમથી કહુ છુ એક કે ત્રણ કે સ` દેવે મને દેવીઓના મદિરા પડી ગયેલા હાય તેને પ્રાસાદ મઠ ને ઘરા ગણેશ. વ્યક્તલીંગ કે (મુખલીંગ ) અવ્યક્ત કે ખાણુલીંગના મદિરોના દ્ધાર કરવા. પાષાણુ કાષ્ટ મીશ્ર કે કાષ્ટ પાષાણુના અષ્ટ ધાતુના પ્રાસાદીના છીદ્ધાર કરવા. અષ્ટ ધાતુ (લેહજ) તાંખા ચાદીના કે સુવર્ણીના રત્ન કે મણીના પ્રાસાદા કે લીંગ એ સર્વાંના જોદ્ધાર અધિક વાસ્તુ દ્રવ્યથી કરવાથી ઘણું પુણ્ય. પ્રાપ્ત થાય છે ગુણાતર. ઇંટનુ` હાય તા પાષણનુ; પાષણ હાયતા ધાતુનુ એમ ગુણાતર કરવુ મહેતર જીણુ કરવુ. ખવાઇ ગયેલુ, ભાંગેલુ, અગ્નીના સ્પર્શી થયેલ હેાય તે તેમજ તેના સમ્રુદ્ધાર કરવા. જીણું વાસ્તુ દીગ્ગુખ નષ્ટ છનુ કે મ` સ્થાને હોય તે તેમજ તેને સમ્રુદ્ધાર કરવા. પંડિત, ફાટેલ, ભાંગેલુ, ચલીન થયેલું કે કેઇએ ઉથાપન્ન કરેલ. પાડેલ હાય. અપવિત્ર કરેલું' પાડેલ, જી, અગ્નીથી દગ્ધ થયેલું. હાય, તે પણ તેવા લીંગના લેપ કરીને તેમજ સ્થીર સ્થાપવું' લીંગ કી ઉત્થાપન ન કરવુ વાયુર્થી કે છુ. તથી, પાણીના જેદાર પ્રવાહથી ક્ષપિત. કે ફ્રાટેલુ એવા દુષ્ટ દોષ લીગને ડાય તે પણ તેમાં ફ્રી સ ંસ્કાર કરી સ્થાપન કરવુ અણુ દ્ધાર કરવે ને તેવા લીંગને! ત્યાગ કવાથી અગ્ર સ્થાપન કરનાર નર્કને અધિકારી થાય. પ્રાસાદ " ડાય તે માટુ કરે કે દ્વાર નાનુ મોટુ જીર્ણોદ્ધારમાં કરે તે યજમાન મૃત્યુ પામે. જીતું જે માન માપનું ચાય તેવડું કરવું, દ્રશ્યાધિક કરવું પ્રમાણાધિક ન કરવું લીંગના આગળ કોઈ પુજાતા દેવ ન સ્થાપવા. જેમ સવારના સૂર્ય ઉગતા તારાનું તેજ નષ્ટ થાય છે. શિવ લીંગની સામે સવાલય કરવું બ્રહ્માના સામે બ્રહ્માનું વિષ્ણુ ની સામે વિષ્ણુનું... અને જીનની સામે જીન દેવ પરંતુ ચંડીકાના સામે માતૃકાઓ. યક્ષ ક્ષેત્રપાત્ર ભરવના આગળ સ્વનાભિ પાતાપોતાની મૂર્તિ એની સ્થાપના કરવી. તેનુ ં જ મંદિર બાંધવું. ષ્ટિ વેધ થવા ન દેવા બ્રહ્મા અને વિષ્ણુ સામસામા એક નાભીથી એસારી શકાય તેમાં દોષ ન
SR No.008416
Book TitleDiparnava Uttarardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages112
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy