________________
दीपाव
કૃતયુગમાં નેમિ તીર્થત્ર યુગમાં પુષ્કર તીર્થ, દ્વાપરમાં કુરુક્ષેત્ર, અને કલીયુગમાં ગંગા નાન પ્રશસ્ત જાણવું. ગંગાના કીનારે કુશવત બીવન નિલપર્વત અને કનકખલ તીર્થમાં સ્નાન કરવાથી પુનઃજન્મ થતું નથી (સ્વર્ગમાં જાય છે મેક્ષ પ્રાપ્તિ થાય છે. યજ્ઞ યાગ તીર્થથી મુક્તી મળે છે ઉર્ધ્વ મુખે મુનીનું તપ સાગરતીર્થથી મંત્ર વધથી મુક્તિ મળે છે (૨૩) આવા કુંડે બંધાવનાર યજમાનને અને નીત્ય સ્નાનાદિ કરનારને દશ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આવા વારાણસી રૂપ કુંડ જેમ પુણ્ય મળે છે. તે મનુષ્યને ઈચ્છા થાય તેવી પ્રાપ્તી થાય છે. તેમજ તેને ધર્મ અર્થ કામ, અને મોક્ષ પ્રાપ્ત થાય છે. (૨૩)
ઈતિ કુંડાનિ સરોવર ૬ सरोवर
परिध५ अधचंड
भद्रक३
सर१
_
કોfa
_M.
પરિષR
કુંડનું સેકશન