________________
श्रीविश्वकर्माप्रणित
૯૯૩ થી
ઝર
(
ન
1 પર { રત !$ક | સર્વ [
\
; ;
; .
----
-
રીતે | A 31પ
કામ
-જી | Guત્મ |
દિત
વજન : - | ર ટોમ
-
મ
ર |
2.
ઇ
-
—
—
-..
: -
1/
છે
કોમ
–
ક
.
ન' વાપટા રેખ | જૂન વધ | પશ્ચત રિબ
ર 1
7
|
#S
P.O.SOMPURA
સમરાંગણ સુત્રધાર ગ્રંથમાં ૯૪૯ના એકાશી પદના વાસ્તુના પદને ખુણે ખુણાની રેખાને શીરા કહી છે. અગ્નિને વાયવ્ય કોણની વામ વિકર્ણની બે રેખાને અનુવંશ રેખા કહીછે. ઈશાને નિરૂત્યની વક રેખાને વંશ કહેલ છે. બ્રહ્માના પદની ચારે આડી ઉભી સળંગ રેખાને મહાવશ કહી છે. બ્રહ્માના પદના ચાર ખુણે સંધિવંશ કરતા એક એક પદ છેડીને વિકર્ણના ચાર ખુણે અનુસંધિ—અનુવંશને સંપાત થાય તેને ઉપમર્મ કહેલ છે. તેવા ચાર ઉપમર્મ મધ્યમાં આવે, ફરતા દેવના પદ ઉપર વંશ અને અનુવંશને સંપાત સ્થાને બ્રહ્માના ચાર ગર્ભના દેવના પદે આઠ મમ ઉપજે (તે ચાર ઉપમની બાજુએ)
મર્મસ્થાન-ચોસઠ પદના વાસ્તુમાં પૂર્વ કે ઉત્તર એમ વિકર્ણ રેખા દેરવી. તેમાં જ્યાં સુત્ર સંપાત થાય તે મર્મ કહેવાય. તે મર્મ સ્થાને ખુંટી-સ્તંભ કે ભીંતના કરાથી દબાય નહિ તેમ રચના કરવી. જે મમ વેધ થાય. દબાય તે સ્વામીના ધનને નાશ થાય. ઈતિ મર્મવાસ્તુ વિન્યાસ. વાસ્તુના મુખ. હૃદય નાભિ, બે સ્તન ગુહ્ય એ છ અંગ દબાયતે મર્મવેધને વાસ્તુ શાસ્ત્રમાં મહામર્મ કહ્યા છે.
येपुतःस्युस्पदनानां प्रोकास्ते यानु संघयः॥
उपमर्म-उपमर्माणि ताण्याहु पदमध्यानि यानिहि વંશ અને શીરાની સંધી સ્થાને ચાર સંધી સ્થાન,
ઈતિ વાસ્તુમ