________________
दीपाव
વાસ્તુ લક્ષણ અ ૧૬ શ્રી વિશ્વકર્મા કહે છે હવે હું ઉત્તમ એવા વાસ્તુ લક્ષણ કહુ છું (પૂર્વ કથા-અંધક દૈત્ય સાથે સંગ્રામ કરતાં શિવને પરિશ્રમ પડે તેના પરસેવાના બીંદુ ભૂમિ પર પડ્યા તે બીંદુમાંથી આકાશ અને ભૂમિને ભય ઉપજાવે તે એક પ્રાણી ઉત્પન્ન થયું. તેથી તે પ્રાણીને એકદમ સર્વ દેવતાઓએ મળીને તેને ઉધ નાખીને તેના પર દેએ વાસ કર્યો તે ઉપરથી તે પ્રાણીનું વાસ્તુ પુરૂષ નામ કહેવાયું સુજ્ઞ પુરૂએ મકાન મંદિરાદિ કામના પ્રારંભે અને સમાપ્તી સમયે વાસ્તુ પૂજન વિધિથી કરાવવાથી સુખ થાય.)
-
6e8 વાર
પર્વ
विदारका
चमी
પન્યા
ભય | સત્ય |
અને
|
પ્રા
अर्थमायाचित्र
જે [ ૩mયલ્સ 3
(રહેતી
| शितय
હવે
पक्षी घर 'ર
જે
राध
પદ્ઘ
–રાયે ટામ
ribes
પ૬ .
नाग
ददारम
[મૃારાગ
શેઠ | | am પુષ્યત સુગ્રીવ નંતિ |
ભવનના ચેરસ ક્ષેત્રના ૮ x ૮ ભાગ ૬૪ કરવા તેમાં વચલા ચાર પદમાં બ્રહ્માનું સ્થાપન કરવું. તેના પૂર્વે ચાર પદમાં અર્યમાં દક્ષિણે ચાર પદમાં વૈવસ્વત પશ્ચીમે ચાર પદ મૈત્રગણુ અને ઉત્તરે ચાર પદ પૃથ્વીઘર તેના ચાર ખૂણા પર ઈશાને આપને આપવન્સ અગ્ની કેણે સાવિત્ર અને સવિતા વાયવ્ય ઇંદ્ર અને ઇજ્ય નૈરૂત્ય ખુણે રૂદ્ર અને રૂદ્ર દાસ સ્થાપના કરવી તેના બહારના ઈશાન કેણ ઇશ. બાકીના પૂર્વમાં છે પદમાં અનુક્રમે