________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૮] વાતચીત કરે છે, ગૂફામાં જ રહે છે, મુનિસુવ્રતનાથ ભગવાનની પૂજા-ભક્તિ કરે છે, વિધાના પ્રભાવથી વસંતમાલા ખાન-પાનની સુંદર સામગ્રી વિધિપૂર્વક બનાવે છે; ગૂફાવાસી ગંધર્વદવ સર્વ પ્રકારે તેમની રક્ષા કરે છે ને વારંવાર વિધવિધ રાગવડ ભગવાનના ગુણગાન સંભળાવે છે. વનનાં હરણ આદિ પશુઓ પણ આ બે સખીઓ સાથે હળીમળી ગયાં છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com