________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્પણ कल्याणमूर्तिश्रीसद्गुरुदेवने
જેમણે આ પામર પર અપાર ઉપકાર કર્યો છે, જેઓ સ્વયં મોક્ષમાર્ગે વિચારી રહ્યા છે અને પોતાની દિવ્ય-શ્રતધારા વડ ભરતભૂમિના જીવોને સતપણે મોક્ષમાર્ગ દર્શાવી રહ્યા છે, જેમની પવિત્ર સમ્યગ્દર્શનનું માહાત્મ નિરંતર વરસી રહ્યું છે, અને જેમની પરમ કૃપાવડે આ ગ્રંથ તૈયાર થયો છે એવા, કલ્યાણમૂર્તિ સગ્દર્શનનું સ્વરૂપ સમજાવનાર, કલ્યાણમૂર્તિ શ્રી સદગુરુદેવને આ ગ્રંથ અત્યંત ભક્તિભાવે અર્પણ કરીએ છીએ. પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ દેવલાલી
-ટ્રસ્ટીગણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com