________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૩ સૂત્ર ૧૨ થી ૧૬ ]
[ ૨૪૭ ૨-મહાહિમવત, ૩-નિષધ, ૪-નીલ, પ-રુકિમ અને ૬-શિખરિન એ છ વર્ષધરકુલાચલ-પર્વત છે. [વર્ષ = ક્ષેત્ર]] ૧૧ /
કુલાચલોનો રંગ हेमार्जुनतपनीयवैडूर्यरजतहेममयाः।।१२।। અર્થ- ઉપર કહેલા પર્વતો ક્રમથી ૧સુવર્ણ, ૨-ચાંદી, ૩-તાવેલું સોનું, ૪વૈડૂર્ય (નીલ) મણિ, પ-ચાંદી અને ૬-સુવર્ણ જેવા રંગના છે. | ૧૨
કુલાચલોનું વિશેષ સ્વરૂપ मणिविचित्रपार्था उपरि मूले च तुल्यविस्ताराः।।१३।।
અર્થ:- આ પર્વતોના તટ ચિત્ર-વિચિત્ર મણિઓના છે અને ઉપર, નીચે તથા મધ્યમાં એકસરખા વિસ્તારવાળા છે. || ૧૩]
કુલાચલો ઉપર સ્થિર સરોવરોના નામ पद्ममहापद्मतिगिञ्छकेशरिमहापुण्डरीकपुण्डरीका हृदाम्तेषामुपरि।।१४।।
અર્થ:- એ પર્વતોની ઉપર ક્રમથી ૧-પદ્મ, -મહાપદ્મ, ૩-તિગિચ્છ, ૪-કેશરિ, પ-મહાપુંડરીક અને ૬-પુંડરીક નામના સરોવરો છે. તે ૧૪T.
પહેલા સરોવરની લંબાઈ-પહોળાઈ प्रथमो योजनसहस्रायामस्तदर्द्धविष्कम्भो हृदः।। १५ ।।
અર્થ - પહેલું પાસરોવર એક હજાર યોજન લાંબુ અને લંબાઈથી અર્ધ અર્થાત્ પાંચસો યોજન વિસ્તારવાળું છે. || ૧૫ ના
પહેલા સરોવરની જાડાઈ (-ઊંડાઈ)
તશયોનનાવાદ:રા ઉદ્દા અર્થ - પહેલું સરોવર દસ યોજન અવગાહ (જાડાઈ-ઊંડાઈ ) વાળું છે. Tી ૧૬TT
તે સરોવરની વચ્ચેના કમળનું પ્રમાણ
तन्मध्ये योजनं पुष्करम्।।१७।। અર્થ:- તેની મધ્યમાં એક યોજન વિસ્તારવાળું કમળ છે. || ૧૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com