________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૭] યાકી પરંપરા અતિ માનિ કરતૂતિ કરે, તેઈ મહા મૂઢ ભવસિંધુર્મ પરતુ હૈ ૮૬ કારણ સમાન કાજ સબ હી બખાનતુ હૈ, યાર્ને પરક્રિયા માંહિ પરકી ધરણિ હૈ | યાહિ તેં અનાદિ દ્રવ્ય ક્રિયા તો અનેક કરી, કછુ નાહિં સિદ્ધિ ભઈ જ્ઞાનકી પરણિ હૈ | કરમકો વંસ જામે જ્ઞાનકો ન અંશ કોઉં, બઢે ભગવાસ મોક્ષપંથકી હરણિ હૈ | યાર્ને પરક્રિયા તો ઉપાદેય ન કહી જાય, તાતેં સદા કાલ એક બંધ કી ઢરણિ હૈ || ૮૭ના પરાધીન બાધાયુત બંધકી કરૈયા મહીં, સદા વિનાસીક જાકી એસો હી સુભાવ હૈ | બંધ, ઉદે, રસ, ફલ જીમે ચાય એકરૂપ, શુભ વા અશુભ ક્રિયા એક હી લખાવ હૈ | કરમકી ચેતનામે કૈસે મોક્ષપંથ સધે, માને તેઈ મૂઢ હીએ જિનકે વિભાવ હૈ | જૈસો બીજ હોય તાકી તૈસો ફલ લાગે જહાં,
યહ જગ માંહિ જિન આગમ કહાવ હૈ || ૮૮TT શુભોપયોગના સંબંધમાં સમ્યગ્દષ્ટિની કેવી માન્યતા હોય છે?
(૧૫)-શ્રી પ્રવચનસાર ગાથા ૧૧ તથા ટીકામાં ધર્મ પરિણત જીવના શુભોપયોગને શુદ્ધોપયોગથી વિરુદ્ધ શક્તિ સહિત હોવાથી કાર્ય (ચારિત્રનું કાર્ય ) કરવાને માટે અસમર્થ કહેલ છે, હેય કહેલ છે. આથી એમ સિદ્ધ થાય છે કે જ્ઞાની (ધર્મી) ના શુભ ભાવમાં પણ, કિંચિત્ માત્ર પણ શુદ્ધિનો અંશ નથી, નિશ્ચયનયે તે વીતરાગ ભાવરૂપ મોક્ષમાર્ગ નથી–બંધમાર્ગ જ છે, પણ જ્ઞાનીને (ધર્મીને ) શુભભાવ હેયબુદ્ધિએ હોવાથી તેને વ્યવહારનયે વ્યવહાર મોક્ષમાર્ગ કહેલ છે.
પ્રશ્ન:- કઈ અપેક્ષાએ તે કથન કર્યું છે?
ઉત્તર- વ્યવહાર ચારિત્રની સાથે નિશ્ચય ચારિત્ર હોય તો તે (શુભભાવ) નિમિત્તમાત્ર છે એટલું જ્ઞાન કરાવવાની અપેક્ષાએ તે કથન છે.
૧ કરતૂતિ = શુભરાગની ક્રિયા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com