SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૯ દશલક્ષણ મહાપર્વ જિનેશ – કેમ ભાઈ વિનોદ, મંદિર આવો છો? વિનોદ - ના ભાઈ, આજે તો સિનેમામાં જવાનો વિચાર છે. જિનેશ – કેમ? વિનોદ – કેમકે આજે મનમાં શાંતિ નથી, કાંઈક મનોરંજનની જરૂર છે. જિનેશ – વાહ ભાઈ, સિનેમામાં શાંતિ ગોતવા નીકળ્યા છો? સિનેમા તો રાગ દ્વેષ (અશાંતિ) ને જ વધારનાર છે. અને હવે તો દશલક્ષણ મહાપર્વ શરૂ થઈ ગયાં છે. આ દિવસો તો ધર્મની આરાધનાનાં છે. આ દિવસોમાં બધા માણસો આત્મચિંતન, પૂજા-પાઠ, વ્રત-ઉપવાસ વગેરે કરે છે અને આખો દિવસ સ્વાધ્યાય, તત્ત્વચર્ચા વગેરેમાં પસાર કરે છે. વિનોદ – આ દશલક્ષણ ધર્મ શું છે? જિનેશ - આત્મસ્વભાવની પ્રતીતિપૂર્વક ચારિત્ર (ધર્મ) ની દશ પ્રકારે આરાધના કરવી તે જ દશલક્ષણ ધર્મ છે. આચાર્ય ઉમાસ્વામીએ તત્ત્વાર્થસૂત્રમાં લખ્યું છે ૪). Please inform us of any errors on [email protected]
SR No.008326
Book TitleVitrag Vigyana Pathmala 3
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1986
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size617 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy