________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિદ્યાર્થી- હા, અને તે શ્રુતસાગર મુનિને પણ ધન્ય છે કે જેમણે બલિ વગેરે સાથે વિવાદ કરીને તેમનો મદ ખંડિત કર્યો.
શિક્ષક– તેમની વિદ્વત્તા તો વખાણવા યોગ્ય છે પણ તેમણે દુષ્ટો સાથે ચર્ચા કરવી જોઈતી નહોતી. આત્માની સાધના કરનારે દુષ્ટો સાથે ઝઘડવું યોગ્ય નથી.
વિધાર્થી- કેમ ?
શિક્ષક જીઓને, તેના પરિણામે તો આટલો ઝઘડો થયો. તેથી પ્રત્યેક આત્માર્થી એ જગતના પ્રપંચોથી દૂર રહીને તત્ત્વના અભ્યાસમાં પ્રયત્નશીલ રહેવું. એ જ સંસાર-બંધનમાંથી રક્ષણ પામવાનો સાચો ઉપાય છે.
પ્રશ્ન
૧. રક્ષાબંધનની કથા તમારા શબ્દોમાં લખો.
૨. મુનિ વિષ્ણુકુમારને ઉપસર્ગ મટાડવા માટે મુનિપદ કેમ છોડવું પડયું?
૩. અકંપનાચાર્યે શ્રુતસાગર મુનિરાજને વાદ-વિવાદના સ્થળ ઉ૫૨ જઈને રાત્રે ધ્યાનસ્થ રહેવાનો આદેશ શા માટે આપ્યો ?
૪. ઉપરોક્ત કથા વાંચીને, જે ભાવ જાગ્યા હોય તે વ્યક્ત કરો.
૨૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com