________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેવાગમ સ્તોત્ર ( આસમીમાંસા )
[સામાન્ય અર્થ સહિત ]
देवागम नभोयान,
चामरादि विभूतयः ।
मायाविष्वपि दृष्यन्ते,
नातस्त्वमसि नो महान् ।। १ ।।
હું ભગવાન ! આપ અમારી દૃષ્ટિમાં માત્ર એટલા માટે મહાન નથી કે આપના દર્શનાર્થે દેવગણ આવે છે, આપનું ગમન આકાશમાં થાય છે અને આપ ચામરછત્ર આદિ વિભૂતિઓ વડે વિભૂષિત છો; કારણ કે આ બધું તો માયાવીઓમાં પણ જોવામાં આવે છે. ૧.
अध्यात्मं बहिरप्येष, विग्रहादि
दिव्यः सत्यो दिवौकष्व
મહોય: ।
प्यस्ति रागादिमत्सु सः ।। २।।
એ જ પ્રમાણે શીરાદિ સંબંધી અંતરંગ અને બહિરંગ અતિશયો (વિશેષતાઓ ) જો કે માયાવીઓમાં હોતા નથી તેમ છતાં રાગાદિ ભાવોથી યુક્ત દેવતાઓમાં હોય છે, તેથી આ કારણે પણ આપ અમારી દષ્ટમાં મહાન હોઈ શકો
નહીં. ૨.
૭૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com