________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સીલ તપ સંજમ વિરતિ દાન પૂજાદિક,
અથવા અસંજમ કષાય વિર્ષભોગ હૈ. કોઊ સુભરૂપ કોઊ અસુભ સ્વરૂપ ભૂલ,
વસ્તુને વિચારત દુવિધ કર્મરોગ હૈT એસી બંધપદ્ધતિ બખાની વીતરાગ દેવ,
આતમ ધરમર્મ કરમ ત્યાગ-જોગ હૈ ભો-જલ-તરેયા, રાગ-દ્વપક હરૈયા મહા,
મોખકો કરૈયા એક સુદ્ધ ઉપયોગ હૈTIOTI શીલ, તપ, સંયમ, વ્રત, દાન, પૂજા આદિ અથવા અસંયમ, કષાય, વિષયભોગ આદિ–એમાં કોઈ શુભરૂપ છે અને કોઈ અશુભરૂપ છે; પરંતુ મૂળ વસ્તુનો વિચાર કરતાં બન્ને પ્રકારનો કર્મરોગ જ છે. ભગવાન વીતરાગદેવે આવી જ બંધની પદ્ધતિ કહી છે. પુણ્ય-પાપ બન્નેને બંધારૂપ અને બંધનાં કારણ કહ્યાં છે, તેથી આત્મ-ધર્મ (આત્માનું હિત કરનાર ધર્મ) માં તો સંપૂર્ણ શુભ-અશુભ કર્મ ત્યાગવા યોગ્ય છે. સંસાર-સમુદ્રથી પાર ઉતારવાવાળો, રાગ-દ્વેષનો નાશ કરવાવાળો અને મોક્ષ પ્રાપ્તિ કરાવવાવાળો એક માત્ર શુદ્ધોપયોગ જ છે, શુભોપયોગ અને અશુભોપયોગ નહીં . શિષ્ય:- સિષ્ય કહૈ સ્વામી તુમ કરની અસુભ સુભ,
કીની હૈ નિષેધ મેરે સંસે મન માંહી હૈ મોખકે સયા ગ્યાતા દેસવિરતી મુનીસ,
| તિનકી અવસ્થા તો નિરાવલંબ નહી હૈ ગુરુ- કહે ગુરુ કરમકો નાસ અનુભી અભ્યાસ,
ઐસો અવલંબ ઉનહીકો ઉન પાંહી હૈ નિરુપાધિ આતમ સમાધિ સોઈ સિવરૂપ,
ઔર દૌર ધૂપ પુદગલ પરછાંહી હૈ || ૮ આ સાંભળીને શિષ્ય કહે છે કે હે ગુરુદેવ! આપે શુભ અને અશુભ બન્નેને સમાન બતાવીને બન્નેનો નિષેધ કરી દીધો છે. તેથી ૧. બનારસીદાસે પુણ્યને અકર રોગ પાપને કંપ રોગ કહ્યો છે. જુઓ નાટક સમયસાર, ઉત્થાનિકા, છન્દ ૪૦-૪૧.
૨૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com