________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દુઠું માંહિ દોરધૂપ દોઊ કર્મબંધરૂપ.
યાત ગ્યાનવંત નહિ કોઉ અભિલાખો હૈ રૂા સાંસારિક દષ્ટિએ પાપની અપેક્ષા પુણ્યનું ભલું કહેવામાં આવે છે પરંતુ મોક્ષમાર્ગમાં તો પુણ્ય અને પાપ બને કર્મ બાધક જ છેઃમુકતિક સાધકક બાધક કરમ સબ,
આતમાં અનાદિકો કરમ માંહિ લુક્ય હૈ એતે પર કહે જો કિ પાપ બુરી પુન ભલૌ,
સોઈ મહા મૂઢ મોખ મારગસૌ ચુક્યોં હૈતા રૂા મહાકવિ બનારસીદાસે, કુન્દકુન્દાચાર્યદેવના સમયસાર નામના ગ્રંથરાજ પર આચાર્ય શ્રી અમૃતચંદ્ર દ્વારા લિખિત આત્મખ્યાતિ ટીકા અને કળશોનો આધાર લઈ, નાટક સમયસારમાં પુણ્ય-પાપ સંબંધી હેય-ઉપાદેય વ્યવસ્થાની ગુરુ-શિષ્યના સંવાદરૂપે વિસ્તારથી ચર્ચા કરી છે, જે આ પ્રમાણે છેશિષ્ય - કેઊ શિષ્ય કહે ગુરુ પાંહીં, પાપ પુન દોઊ સમ નહીં !
કારન રસ સુભાવ ફલ જ્યારે, એક અનિષ્ટ લર્ગે ઇક પ્યારા સંકલેસ પરિનામનિસોં પાપ બંધ હોઈ,
વિશુદ્ધસૌ પુન્ન બંધ હેતુ-ભેદ માનીયે પાપકે ઉર્દ અસાતા તાકો હૈ કટુક સ્વાદ,
પુન્ન ઉદૈ સાતા મિષ્ટ રસ ભેદ જાનિ | પાપ સંકલેસ રૂપ પુન હૈ વિશુદ્ધ રૂપ,
દુહૂકૌ સુભાવ ભિન્ન ભેદ યૌં બખાનિયે પાપસ કુગતિ હોઈ પુન્નસોં સુગતિ હોઈ,
ઐસૌ ફલ-ભેદ પરતચ્છિ પરમાનિયે સાફ કોઈ શિષ્ય ગુરુને કહે છે કે – પાપ અને પુણ્ય બને સમાન નથી, કારણ કે એમનાં કારણ, રસ, સ્વભાવ અને ફળ જુદાં-જુદાં છે. પાપ ૧. નાટક સમયસાર, પુણ્ય-પાપ એકત્રદ્વાર, કવિવર પં. બનારસીદાસ ૨. એ જ.
૨૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com