________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪]
[સ્વાનુભૂતિદર્શન ચર્ચા કરતાં કરતાં તેમને તૃપ્તિ થતી નથી. સાગરોપમકાળ સુધી ચર્ચા કર્યા કરે તો પણ આત્માના અનંત ભાવો ખૂટતા જ નથી. ગુરુદેવ જ્યારે બોલે ત્યારે જુદા જ ભાવો કહેતા હોય એવું લાગે છે, તો ભગવાનની વાણીનું તો શું કહેવું !! આ ચૈતન્યદેવ અનંત ગુણરત્નાકરથી ભરેલો છે. જેના અનંત ગુણનો પાર ન આવે, તેવા ચૈતન્ય રત્નાકરદેવની તો શું વાત કરવી! તે જગતથી જુદો છે, ને સ્વાનુભૂતિ થાય ત્યારે અનુભવમાં આવે. ૭૦. પ્રશ્ન- જ્ઞાનીકી અંતરંગ દષ્ટિપૂર્વક બહિરંગ સ્થિતિ કેસી હોતી હૈ? સમાધાન- જ્ઞાનીકી અંતરંગ પરિણતિ ઐસા હોતા હૈ કિ જો જો પરિણામ આતે હૈં ઉસકા વહ જ્ઞાતા રહતા હૈ. ક્ષણ ક્ષણમે જ્ઞાયક કો યાદ કરના નહિ પડતા. મગર મેં જ્ઞાયક હૂં, જ્ઞાયક હૈં ઐસા સહજ હી રહતા હૈ. જૈસે અજ્ઞાનીકો સંકલ્પવિકલ્પ સહજ હોતા હૈ ઐસે જ્ઞાનીકો જ્ઞાતાધારા સહજ હો ગઈ હૈ. અજ્ઞાનદશામે સંકલ્પ-વિકલ્પ, સંકલ્પ-વિકલ્પ આયા બિના રહતા નહીં, ઉસી તરહ જ્ઞાનીકો જ્ઞાતાધારા સહજ હો ગઈ હૈ કિ મેં જ્ઞાયક ઠું, જ્ઞાયક હૂં. ઉસકો અંશરૂપ સમાધિ, શાંતિ, જ્ઞાતાધારા ચાલુ હૈ, ઇસલિયે કર્તબુદ્ધિ છૂટ ગઈ હૈ. જે કાર્ય હોતા હૈ ઉસકા કરનેવાલા મેં નહીં હૂં, મેં તો જાનનેવાલા જ્ઞાતા હૂં. ઐસા સહજ પરિણમન જ્ઞાનીકો રહતા હૈ.
જો શરીરની ક્રિયા હોતી હૈ વો પરદ્રવ્યકી હૈ, મેરી નહીં હૈ ઔર અસ્થિરતાએ અર્થાત્ પુરુષાર્થકી કમજોરીસે જો વિકલ્પ આતે હૈ, વહ મેરા સ્વભાવ નહીં હૈ, ઐસી જ્ઞાયકકી ધારા જ્ઞાનીકો સહજ રહતી હૈ. ક્ષણ-ક્ષણમ્ ખાતે, પીતે, ચલતે, ફિરતે-સબ ક્રિયામે જ્ઞાતાધારા ચાલુ હૈ. જ્ઞાયક...જ્ઞાયકઐસા સહજ વેદન રહતા હૈ. અજ્ઞાનીકો સંકલ્પ-વિકલ્પ સહજ રહતા હૈ, ઐસે જ્ઞાનીકો જ્ઞાતાધારા સહુજ રહતી હૈ ઔર કભી કભી નિર્વિકલ્પદશા આ જાતી હૈ.
જ્ઞાનીકા ઉપયોગ નિરંતર સ્વાનુભૂતિમે નહીં રહતા. જબ ઉપયોગ બાહર આતા હૈ તો દેવ-શાસ્ત્ર-ગુરુકી મહિમા, શાસ્ત્ર-સ્વાધ્યાય, પૂજા, ભક્તિ, શ્રુતકા ચિતવન ઐસા શુભ વિકલ્પ આતા હૈ. જ્ઞાની જાનતા હૈ કિ જો યહ વિકલ્પ હૈ વો શુભભાવ હૈ, વો મેં નહીં હૂં. મેં તો ઉનકા જાનનેવાલા હૂં, ઐસા સહજ રહતા . જિનેન્દ્રદેવકી ભક્તિ આતી હૈ ઉસી સમય જ્ઞાતાધારા સહજ રહતી હૈ. ઈસલિયે ઉસમેં તન્મય-એકત્વ હેકર વહુ ક્રિયા નહીં હોતી, સબ કાર્યોમ ન્યારાપન રહતા હૈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com