________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો. *
શ્રાવકધર્મ અને મુનિધર્મની ભાવના જેમના અંતરમાં વર્તી રહી છે, અને તે બંને ધર્મના મૂળરૂપ સમ્યક્ત્વને જેઓ સદૈવ ઉપાસી રહ્યા છે, તથા ભવ્યજીવોને પણ સમ્યક્ત્વપ્રધાન ધર્મનોઉપદેશ આપીને તેની આરાધનામાં જોડી રહ્યા છે, એવા પૂ. શ્રી કાનજી સ્વામીને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com