________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧
શ્રાવકધર્મપ્રકાશ)
સમ્યકત્વહિત જીવનો તો નરકવાસ પણ ભલો છે ને સમ્યકત્વરહિત જીવનો દેવલોકમાં નિવાસ પણ શોભતો નથી. સમ્યગ્દર્શન વગર દેવલોકના દેવો પણ દુઃખી જ છે. શાસ્ત્રો તો તેને પાપી કહે છે- “સખ્યત્ત્વરહિત નીવા: પુખ્યસરિતા માપ પાપળીવા મળ્યુન્તા' આમ જાણીને શ્રાવકે સૌથી પહેલાં સમ્યકત્વની આરાધના કરવી.
પહેલી ગાથામાં, ભગવાન સર્વજ્ઞદેવની અને તેમની વાણીની ઓળખાણ તથા શ્રદ્ધાપૂર્વક જ શ્રાવકધર્મ હોય છે-એ બતાવ્યું ને બીજી ગાથામાં, એવી શ્રદ્ધા કરનારા સમ્યગ્દષ્ટિ જીવો થોડા હોય તોપણ તે પ્રશંસનીય છે-એમ બતાવીને તેની આરાધનાનો ઉપદેશ આપ્યો. હવે ત્રીજી ગાથામાં શ્રી પદ્મનંદસ્વામી તે સમ્યગ્દર્શનને મોક્ષનું બીજ કહીને તેની પ્રાપ્તિ માટે પરમ ઉધમ કરવાનું કહે છે.
છ6969
સર્વજ્ઞનો ઘર્મ સુશર્ણ જાણી, છે આરાધ, આરાધ! પ્રભાવ આણી; કે અનાથ એકાન્ત સનાથ થાશે, એ એના વિના કોઈ ન બાહ્ય રહાશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com