________________
ဒီ
श्री सीमंधरदेवाय नमः श्री निज शुद्धात्मने नम
સમયસાર સિદ્ધિ
ભાગ-૬
અધ્યાત્મયુગપુરુષ પ. પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામીના સમયસારજી શાસ્ત્ર ઉપ૨ના ૧૯ મી વખતના પુણ્યપાપ અધિકારની ગાથા ૧૪૫ થી ૧૬૩, આસ્રવ અધિકારની ગાથા ૧૬૪ થી ૧૮૦ તથા સંવર અધિકારની ગાથા ૧૮૧ થી ૧૯૨ તથા પ્રત્યેક અધિકારના શ્લોક ઉપર થયેલા ૪૦ મંગલમયી પ્રવચનો
: પ્રકાશક તથા પ્રાપ્તિ સ્થાન :
શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ
યોગીનિકેતન પ્લોટ સ્વરુચિ’ સવાણી હોલની શેરીમાં,
નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫.
ટેલી ન. ૦૯૩૭૪૧૦૦૫૦૮ / (૦૨૮૧) ૨૪૭૭૭૨૮ / ૨૪૭૭૭૨૯