SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ સમયસાર સિદ્ધિ-૬ هههههههه C ગાથા-૧૬, 2 अथ कर्मणः स्वयं बन्धत्वं साधयति - सो सव्वणाणदरिसी कम्मरएण णियेणावच्छण्णो। संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ।।१६०।। स सर्वज्ञानदर्शी कर्मरजसा निजेनावच्छन्नः । संसारसमापन्नो न विजानाति सर्वतः सर्वम् ।।१६०।। यतः स्वयमेव ज्ञानतया विश्वसामान्यविशेषज्ञानशीलमपि ज्ञानमनादिस्वरुपुरुषापराधप्रवर्तमानकर्ममलावच्छन्नत्वादेव बन्धावस्थायां सर्वतः सर्वमप्यात्मानमविजानदज्ञानभावेनैवेदमेवमवतिष्ठते; ततो नियतं स्वयमेव कमैंव बन्धः । अतः स्वयं बन्धत्वात् कर्म प्रतिषिद्धम्। હવે, કર્મ પોતે જ બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે - તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મરજ-આચ્છાદને, સંસારપ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦. ગાથાર્થ – (૧) તે આત્મા (સર્વજ્ઞાન (સ્વભાવથી) સર્વને જાણનારો તથા દેખનારો છે તોપણ (નિઝેન રન) પોતાના કર્મમળથી (વછન્ન:) ખરડાયો–વ્યાપ્ત થયો–થકો (કંસારામાપ) સંસારને વ્યાપ્ત થયેલો તે (સર્વત:) સર્વ પ્રકારે (સર્વ) સર્વને ન વિનાનાતિ) જાણતો નથી. ટિકા :- જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને –સર્વ પદાર્થોને) સામાન્ય વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત આત્મદ્રવ્ય, અનાદિ કાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મ મળ વડે લેપાયું – વ્યાપ્ત થયું – હોવાથી જ, બંધ-અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ શેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થર્ક, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે –અજ્ઞાનદશામાં) વર્તે છે; તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું ભાવાર્થ :- અહીં પણ “જ્ઞાન” શબ્દથી આત્મા સમજવો. જ્ઞાન અર્થાતુ આત્મદ્રવ્ય
SR No.008310
Book TitleSamaysara Siddhi 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2007
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy