SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર इदानीं निष्कांक्षितत्त्वगुणं सम्यग्दर्शने दर्शयन्नाह कर्मपरवशे सान्ते दुःखैरन्तरितोदये। पापवीजे सुखेऽनास्था श्रद्धानाकाङ्क्षणा स्मृता।।१२।। નાકાંક્ષણ મૃતા' નિbitતત્ત્વ નિશ્ચિંતા વસૌ? “શ્રી' થંભૂતા? “ નાસ્થ' न विद्यते आस्था शाश्वतबुद्धिर्यस्यां। अथवा न आस्था अनास्था। तस्यां तया वा श्रद्धा अनास्थाश्रद्धा सा १चाप्यनाकांक्षणेति स्मृता। क्व अनास्थाऽरुचिः ? દુઃખ-સુખ-રોગ-દરિદ્રતા આદિ થવું સર્વજ્ઞદવે જાણ્યું છે તે એ જ પ્રમાણે નિયમથી થવાનું છે અને તે જ પ્રમાણે થવા યોગ્ય છે તે પ્રમાણે તે પ્રાણીને તે જ દેશમાં, તે જ કાળમાં, તે જ વિધાનથી-નિયમથી થાય છે. તેને ઇન્દ્ર કે જિનેન્દ્ર-તીર્થંકરદેવ કોઈ પણ અટકાવી શકતા નથી.” અહીં નિઃશંક્તિત્ત્વાદિને ગુણ' કહ્યા છે. તેને ત્રિકાળી ગુણ ન સમજવો, પણ પર્યાયમાં તે પ્રકારની શુદ્ધતાનો લાભ સમજવો, તેને “અંગ-આચાર-લક્ષણ” વગેરે નામો પણ આપવામાં આવે છે. ૧૧. હવે સમ્યગ્દર્શનના નિઃકાંક્ષિતગુણને દર્શાવીને કહે છે ૨. નિઃકાંક્ષિતગુણનું લક્ષણ શ્લોક ૧૨ અન્વયાર્થ :- [વર્મપરવશે] જે કર્માને આધીન છે એવા [સાજો] જે નરઅન્ત સહિત છે એવા, [દુ:ā: સન્તરિતો] જેના ઉદયમાં (ઉદ્ભવમાં) આંતરું પડે છે એવા અને [પાવીને] જે પાપના બીજરૂપ છે-કારણ રૂપ છે એવા [સુર] ઇન્દ્રિયસંબંધી સુખમાં [બનાસ્થા શ્રદ્ધા] અનાસ્થા સહિતની શ્રદ્ધા (ઇન્દ્રિયસુખ પ્રત્યે ઉપેક્ષાપૂર્વકની શ્રદ્ધા) તે, [મનીવાંક્ષા] નિઃકાંક્ષિત અંગ [મૃતા] કહેવાય છે. ટીકા :- “અનાણાંક્ષMT મૃતા' તે નક્કી નિઃકાંક્ષિતપણું ગણવામાં આવ્યું છે. શું તે? શ્રદ્ધા' શ્રદ્ધા. કેવી (શ્રદ્ધા)? “અનાસ્થા' જેમાં આસ્થા અર્થાત્ શાશ્વત બુદ્ધિ ન હોવી તે અનાસ્થા, અથવા આસ્થા નહિ તે “અનાસ્થા, તે અનાસ્થાની અથવા તે અનાસ્થા સહિતની શ્રદ્ધા તે અનાસ્થા શ્રદ્ધા છે અને તે નિઃકાંક્ષિત અંગ ૧. સા વાનાણાકૃતિ ૨. સ્વામીકાર્તિકયાનુપ્રેક્ષા ગાથા ૩૨૧-૩૨૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy