________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
तस्मात् ज्ञानं जीवो ज्ञेयं द्रव्यं त्रिधा समाख्यातम् । द्रव्यमिति पुनरात्मा परश्च परिणामसंबद्धः ।। ३६ ।।
૬૧
यतः परिच्छेदरूपेण स्वयं विपरिणम्य स्वतंत्र एव परिच्छिनत्ति ततो जीव एव ज्ञानमन्यद्रव्याणां तथा परिणन्तुं परिच्छेत्तुं चाशक्तेः । ज्ञेयं तु वृत्तवर्तमानवर्तिष्यमाणविचित्रपर्यायपरम्पराप्रकारेण त्रिधाकालकोटिस्पर्शित्वादनाद्यनन्तं द्रव्यं, तत्तु ज्ञेयतामापद्यमानं द्वेधात्मपरविकल्पात्। इष्यते हि स्वपरपरिच्छेदकत्वादवबोधस्य बोध्यस्यैवंविधं द्वैविध्यम्।
ननु स्वात्मनि क्रियाविरोधात् कथं नामात्मपरिच्छेदकत्वम् । का हि नाम क्रिया कीदृशश्च विरोधः। क्रिया ह्यत्र विरोधिनी समुत्पत्तिरूपा वा ज्ञप्तिरूपा वा । उत्पत्तिरूपा हि तावन्नैकं स्वस्मात्प्रजायत इत्यागमाद्विरुद्धैव। ज्ञप्तिरूपायास्तु प्रकाशनक्रिययेव प्रत्य
ज्ञानी न भवति तत एव घटोत्पत्तौ मृत्पिण्ड इव स्वयमेवोपादानरूपेणात्मा ज्ञानं परिणमति । अट्ठा णाणट्ठिया सव्वे व्यवहारेण ज्ञेयपदार्था आदर्शे बिम्बमिव परिच्छित्त्याकारेण ज्ञाने तिष्ठन्तीत्यभिप्रायः।। ३५।। अथात्मा ज्ञानं भवति शेषं तु ज्ञेयमित्यावेदयति-तम्हा णाणं जीवो यस्मादात्मैवोपादानरूपेण ज्ञानं परिणमति तथैव पदार्थान् परिच्छिनत्ति, इति भणितं पूर्वसूत्रे, तस्मादात्मैव ज्ञानं । णेयं दव्वं तस्य ज्ञानरूपस्यात्मनो ज्ञेयं भवति । किम् । द्रव्यम् । तिहा समक्खादं तच्च द्रव्यं कालत्रय -
T
अन्वयार्थः- [ तस्मात् ] तेथी [ जीवः ज्ञानं ] व ज्ञान छे [ ज्ञेयं ] अने ज्ञेय [ त्रिधा समाख्यातं ] त्रिधा वर्शववामां आवेलुं (त्रिणस्पर्शी ) [ द्रव्यं ] द्रव्य छे. [ पुनः द्रव्यं इति ] (ঈ शेयभूत) द्रव्य खेटले [ आत्मा ] आत्मा (स्वात्मा ) [ परः च ] अने ५२ [ परिणामसंबद्धः ] } ठेखो પરિણામવાળાં છે.
ટીકા:- ( પૂર્વોક્ત રીતે ) જ્ઞાનરૂપે સ્વયં પરિણમીને સ્વતંત્રપણે જ જાણતો હોવાથી જીવ જ જ્ઞાન છે, કારણ કે અન્ય દ્રવ્યો એ રીતે (જ્ઞાનરૂપે) પરિણમવાને તથા જાણવાને અસમર્થ છે. અને શેય, વર્તી ચૂકેલા, વર્તતા અને વર્તશે એવા વિચિત્ર પર્યાયોની પરંપરાના પ્રકાર વડે ત્રિવિધ કાળકોટિને સ્પર્શતું હોવાથી અનાદિ-અનંત એવું દ્રવ્ય છે. (આત્મા જ જ્ઞાન છે અને જ્ઞેય સમસ્ત દ્રવ્યો છે.) તે જ્ઞેયભૂત દ્રવ્ય આત્મા ને ૫૨ (−સ્વ ને ૫૨) એવા બે ભેદને લીધે બે પ્રકારનું છે. જ્ઞાન સ્વપરજ્ઞાયક હોવાથી શેયનું એવું દ્વિવિધપણું માનવામાં આવે છે.
(પ્રશ્ન-) પોતામાં ક્રિયા થઈ શકવાનો વિરોધ હોવાથી આત્માને સ્વજ્ઞાયકપણું કઈ રીતે ઘટે छे? (उत्तर-) ऽर्ध डिया अने या प्रहारनो विरोध ? डिया, डे के सही ( प्रश्रमां) विरोधी हेवामां આવી છે તે, કાં તો ઉત્પત્તિરૂપ હોય, કાં તો જ્ઞતિરૂપ હોય, પ્રથમ, ઉત્પત્તિરૂપ ક્રિયા તો ‘કોઈ પોતે પોતામાંથી ઉત્પન્ન થઈ શકે નહિ' એવા આગમકથનથી વિરુદ્ધ જ છે. પરંતુ શતિરૂપ ક્રિયામાં વિરોધ આવતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com