________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
अथात्मज्ञानयोरेकत्वान्यत्वं चिन्तयति
णाणं अप्प त्ति मदं वट्टदि णाणं विणा ण अप्पाणं। तम्हा णाणं अप्पा अप्पा णाणं व अण्णं वा।।२७।।
ज्ञानमात्मेति मतं वर्तते ज्ञानं विना नात्मानम्। तस्मात् ज्ञानमात्मा आत्मा ज्ञानं वा अन्यद्वा।। २७।।
दुपचारेणार्थकार्यभूता अर्थाकार अप्यर्था भण्यन्ते। ते च ज्ञाने तिष्ठन्तीत्युच्यमाने दोषो नास्तीत्यभिप्रायः।। २६।। अथ ज्ञानमात्मा भवति, आत्मा तु ज्ञानं सुखादिकं वा भवतीति प्रतिपादयति–णाणं अप्प त्ति मदं ज्ञानमात्मा भवतीति मतं सम्मतम। कस्मात। वट्टदि णाणं विणा ण अप्पाणं ज्ञानं
“નૈમિત્તિકભૂત યાકારોને આત્મસ્થ (આત્મામાં રહેલા) દેખીને “સર્વ પદાર્થો આત્મગત (આત્મામાં) છે” એમ ઉપચાર કરવામાં આવે છે; પરંતુ પરમાર્થે તેમનું એકબીજામાં ગમન નથી, કારણ કે સર્વ દ્રવ્યો સ્વરૂપનિષ્ઠ (–પોતપોતાના સ્વરૂપમાં નિશ્ચળ રહેલાં) છે.
આ ક્રમ જ્ઞાનમાં પણ નક્કી કરવો. (આત્મા અને શેયો વિષે નિશ્ચય-વ્યવહારથી કહ્યું તેમ જ્ઞાન અને જ્ઞયો વિષે પણ સમજવું.) ૨૬.
હવે આત્મા અને જ્ઞાનનું એકત્વ-અન્યત્વ વિચારે છે:
છે જ્ઞાન આત્મા જિનમતે; આત્મા વિના નહિ જ્ઞાન છે, તે કારણે છે જ્ઞાન જીવ, જીવ જ્ઞાન છે વા અન્ય છે. ૨૭.
અન્વયાર્થઃ- [ જ્ઞાનં માત્મા] જ્ઞાન આત્મા છે [તિ મતં] એમ જિનદેવનો મત છે. [ આત્માને વિના ] આત્મા વિના (બીજા કોઈ દ્રવ્યમાં) [ જ્ઞાનું ન વર્તત] જ્ઞાન હોતું નથી [ તરHIT ] તેથી [ જ્ઞાન માત્મા ] જ્ઞાન આત્મા છે; [ સા ] અને આત્મા તો [ જ્ઞાન વા] (જ્ઞાનગુણ દ્વારા) જ્ઞાન છે [ કન્યત્ વા ] અથવા (સુખાદિ અન્ય ગુણ દ્વારા) અન્ય છે.
૧. નૈમિત્તિકભૂત જ્ઞયાકારો = જ્ઞાનમાં થતા ( જ્ઞાનની અવસ્થારૂપ) જ્ઞયાકારો. (આ જ્ઞયાકારોને જ્ઞાનાકારો
પણ કહેવામાં આવે છે, કારણ કે જ્ઞાન આ જ્ઞયાકારરૂપે પરિણમે છે. આ જ્ઞયાકારો નૈમિત્તિક છે અને પર પદાર્થોનાં દ્રવ્ય-ગુણ-પર્યાયો તેમનાં નિમિત્ત છે. આ યાકારોને આત્મામાં દેખીને “સમસ્ત પર પદાર્થો આત્મામાં છે” એમ ઉપચાર કરવામાં આવે છે. આ વાત ૩૧ મી ગાથામાં દર્પણના દષ્ટાંતથી સમજાવશે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com