SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચનસાર [ ભગવાનશ્રીકુંદકુંદ अथागृहीतार्था एते तत्त्वमिति निश्चिताः समये । अत्यन्तफलसमृद्धं भ्रमन्ति ते अतः परं कालम् ।। २७१।। ये स्वयमविवेकतोऽन्यथैव प्रतिपद्यार्थानित्थमेव तत्त्वमिति निश्चयमारचयन्तः सततं समुपचीयमानमहामोहमलमलीमसमानसतया नित्यमज्ञानिनो भवन्ति, ते खलु समये स्थिता अप्यनासादितपरमार्थश्रामण्यतया श्रमणाभासाः सन्तोऽनन्तकर्मफलोपभोगप्राग्भारभयंकरमनन्तकालमनन्तभावान्तरपरावर्तैरनवस्थितवृत्तयः संसारतत्त्वमेवावबुध्यताम्।। २७१।। સન્તઃ निर्ग्रथरूपद्रव्यसमये। अचंतफलसमिद्धं भमंति ते तो परं कालं अत्यन्तफलसमृद्धं भ्रमन्ति ते अतः परं कालम् । द्रव्यक्षेत्रकालभवभावपञ्चप्रकारसंसारपरिभ्रमणरहितशुद्धात्मस्वरूपभावनाच्युताः परिभ्रमन्ति। कम्। परं कालं अनन्तकालम् । कथंभूतम्। नारकादिदुःखरूपा-त्यन्तफलसमृद्धम्। पुनरपि कथंभूतम्। अतो वर्तमानकालात्परं भाविनमिति । कथंभूतम् । ઞયમત્રાર્થ:इत्थंभूतसंसारपरिभ्रमणपरिणतपुरुषा एवाभेदेन संसारस्वरूपं ज्ञातव्यमिति ।। २७९ ।। अथ मोक्षस्वरूपं प्रकाशयति-अजधाचारविजुत्तो निश्चयव्यवहार– અન્વયાર્થ:- [] જેઓ, [સમયે] ભલે તેઓ સમયમાં હોય તોપણ ( –ભલે તેઓ દ્રવ્યલિંગીપણે જિનમતમાં હોય તોપણ ), [તે તત્ત્વમ્ ] ‘આ તત્ત્વ છે (અર્થાત્ આમ જ વસ્તુસ્વરૂપ છે)' [રૂતિ નિશ્ચિતા: ] એમ નિશ્ચયવંત વર્તતા થકા [ અયથાગૃહીતાર્થા: ] પદાર્થોને અયથાતથપણે ગ્રહે છે ( –જેવા નથી તેવા સમજે છે), [તે] તેઓ [અત્યન્ત તસમૃદ્ધત્] અત્યંતફળસમૃદ્ધ (અનંત કર્મફળોથી ભરેલા ) એવા [ અત: પરં હાતં] હવે પછીના કાળમાં [ભ્રમન્તિ ] પરિભ્રમણ કરશે. = ટીકા:- જેઓ સ્વયં અવિવેકથી પદાર્થોને અન્યથા જ અંગીકૃત કરીને –બીજી રીતે જ - સમજીને ) ‘ આમ જ તત્ત્વ (વસ્તુસ્વરૂપ) છે' એમ નિશ્ચય કરતા થકા, સતત એકત્રિત કરવામાં આવતા મહા મોહમળથી મલિન મનવાળા હોવાને લીધે નિત્ય અજ્ઞાની છે, તેઓ ભલે સમયમાં (– દ્રવ્યલિંગીપણે જિનમાર્ગમાં) સ્થિત હોય તોપણ પરમાર્થ શ્રામણને પામેલા નહિ હોવાથી ખરેખર શ્રમણાભાસ વર્તતા થકા, અનંત કર્મળના ઉપભોગરાશિથી ભયંકર એવા અનંતકાળ સુધી અનંત ભાવાંતરરૂપ પરાવર્તનો વડે અનવસ્થિત વૃત્તિવાળા રહેવાને લીધે, તેમને સંસારતત્ત્વ જ જાણવું. ૨૭૧. ૧. એકત્રિત એકઠો; ભેગો. ૨. રાશિ = ઢગલો; સમૂહ; જથ્થો. ૩. અનવસ્થિત = અસ્થિર. [મિથ્યાદષ્ટિઓએ ભલે દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય તોપણ તેમને અનંત કાળ સુધી અનંત ભિન્નભિન્ન ભાવોરૂપે-ભાવાંત૨રૂપે પરાવર્તન (પલટવું) થયા કરવાથી તેઓ અસ્થિર પરિણતિવાળા રહેશે અને તેથી તેઓ સંસારતત્ત્વ જ છે.] Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy