SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૧ કહાનજૈનશાસ્ત્રમાળા ] ચરણાનુયોગસૂચક ચૂલિકા अथ प्रवृत्तेः संयमविरोधित्वं प्रतिषेधयतिजदि कुणदि कायखेदं वेज्जावच्चत्थमुज्जदो समणो। ण हवदि हवदि अगारी धम्मो सो सावयाणं से।। २५०।। यदि करोति कायखेदं वैयावृत्त्यार्थमुद्यतः श्रमणः। न भवति भवत्यगारी धर्मः स श्रावकाणां स्यात्।। २५० ।। यो हि परेषां शुद्धात्मवृत्तित्राणाभिप्रायेण वैयावृत्त्यप्रवृत्त्या स्वस्य संयम विराधयति, स गृहस्थधर्मानुप्रवेशात् श्रामण्यात् प्रच्यवते। अतो या काचन प्रवृत्तिः सा सर्वथा संयमाविरोधेनैव विधातव्या; प्रवृत्तावपि संयमस्यैव साध्यत्वात्।। २५०।। अथ वैयावृत्त्यकालेऽपि स्वकीयसंयमविराधना न कर्तव्येत्युपदिशति-जदि कुणदि कायखेदं वेज्जावच्चत्थमुज्जदो यदि चेत् करोति कायखेदं षट्कायविराधनाम्। कथंभूतः सन्। वैयावृत्त्यार्थमुद्यतः। समणो ण हवदि तदा श्रमणस्तपोधनो न भवति। तर्हिकिं भवति। हवदि अगारी अगारी गृहस्थो भवति। कस्मात्। धम्मो सो सावयाणं से षट्कायविराधनां कृत्वा यौऽसौ धर्मः स श्रावकाणां स्यात्, न च तपोधनानामिति। इदमत्र तात्पर्यम्-योऽसौ स्वशरीरपोषणार्थ शिष्यादिमोहेन वा सावधं नेच्छति तस्येदं व्याख्यानं शोभते, यदि पुनरन्यत्र सावधमिच्छति वैयावृत्त्यादिस्वकीयावस्थायोग्ये धर्मकार्ये હવે પ્રવૃત્તિ સંયમની વિરોધી હોવાનો નિષેધ કરે છે (અર્થાત્ શુભોપયોગી શ્રમણને સંયમ સાથે વિરોધવાળી પ્રવૃત્તિ ન હોવી જ વૈયાવૃતે ઉધત શ્રમણ ષટ્ કાયને પીડા કરે તો શ્રમણ નહિ, પણ છે ગૃહી; તે શ્રાવકોનો ધર્મ છે. ૨૫૦. सन्वयार्थ:- [ यदि] हो (श्रम) [ वैयावृत्त्यार्थम् उद्यतः] वैयावृत्त्य भाटे उधमपंत पर्तत [ कायखेदं ] ७ डायने पी[ करोति ] ४२. तो ते [श्रमणः न भवति ] श्रम नथी, [अगारी भवति] गृहस्थ छ; (१२९॥ 3) [ सः] ते (७ दयनी विराधना सहित यावृत्त्य) [ श्रावकाणां धर्म: स्यात् ] શ્રાવકોનો ધર્મ છે. ટીકાઃ- જે (શ્રમણ) બીજાને શુદ્ધાત્મપરિણતિનું રક્ષણ થાય એવા અભિપ્રાયથી વૈયાવૃજ્યની પ્રવૃત્તિ કરતાં પોતાના સંયમની વિરાધના કરે છે, તે ગૃહસ્થ ધર્મમાં પ્રવેશતો હોવાને લીધે શ્રામણથી ચુત થાય છે. આથી (એમ કહ્યું કે, જે કોઈ પ્રવૃત્તિ હોય તે સર્વથા સંયમ સાથે વિરોધ ન આવે એવી રીતે જ કરવી જોઈએ, કારણ કે પ્રવૃત્તિમાં પણ સંયમ જ સાધ્ય છે. Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy