________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
४33
आगमहीणो समणो णेवप्पाणं परं वियाणादि। अविजाणतो अढे खवेदि कम्माणि किध भिक्खू ।। २३३ ।।
आगमहीनः श्रमणो नैवात्मानं परं विजानाति।
अविजानन्नर्थान् क्षपयति कर्माणि कथं भिक्षुः ।। २३३।। न खल्वागममन्तरेण परात्मज्ञानं परमात्मज्ञानं वा स्यात; न च परात्मज्ञानशून्यस्य परमात्मज्ञानशून्यस्य वा मोहादिद्रव्यभावकर्मणां ज्ञप्तिपरिवर्तरूपकर्मणां वा क्षपणं स्यात्। तथाहि-न तावन्निरागमस्य निरवधिभवापगाप्रवाहवाहिमहामोहमलमलीमसस्यास्य जगतः
अथागमपरिज्ञानहीनस्य कर्मक्षपणं न भवतीति प्ररूपयति-आगमहीणो समणो णेवप्पाणं परं वियाणादि आगमहीनः श्रमणो नैवात्मानं परं वा विजानाति; अविजाणंतो अढे अविजानन्नर्थान्परमात्मादिपदार्थान् खवेदि कम्माणि किध भिक्खू क्षपयति कर्माणि कथं भिक्षुः, न कथमपि इति। इतो विस्तर:-'गुणजीवा पज्जत्ती पाणा सण्णा य मग्ग्णाओ य। उवओगोवि य कमसो वीसं तु परूवणा भणिदा।।'' इति गाथाकथिताद्यागममजानन्, तथैव "भिण्णउ जेण ण जाणियउ णियदेहहं परमत्थु। सो
આગમરહિત જે શ્રમણ તે જાણે ન પરને, આભને; ભિક્ષુ પદાર્થ-અજાણ તે ક્ષય કર્મનો કઈ રીતે કરે? ૨૩૩.
अन्वयार्थ:- [आगमहीनः ] महीन [ श्रमणः ] श्रम [ आत्मानं ] अात्माने (पोताने) भने [ परं] ५२ने [न एव विजानाति] तो नथी ०४; [अर्थान् अविजानन् ] ५ोंने नहि
तो [ भिक्षुः ] भिक्षु [कर्माणि] भने [कथं] 55 रीत [क्षपयति ] क्षय रे ?
ટીકાઃ- ખરેખર આગમ વિના પરાત્મજ્ઞાન કે પરમાત્મજ્ઞાન થતું નથી; અને પરાત્મજ્ઞાનશૂન્યને કે પરમાત્મજ્ઞાનશૂન્યને મોહાદિદ્રવ્યભાવકર્મોનો કે જ્ઞસિપરિવર્તનરૂપ કર્મોનો ક્ષય थती नथी. ते सा प्रभारी:
પ્રથમ તો, આગમહીન એવું આ જગત-કે જે નિરવધિ (અનાદિ) ભવસરિતાના પ્રવાહને વહેવડાવનારા મહામોહમળથી મલિન છે તે ધતૂરો પીધેલા મનુષ્યની માફક
૧. પરાત્મજ્ઞાન = પરનું અને આત્માનું જ્ઞાન; પરનું અને પોતાનું જ્ઞાન; સ્વ-પરનું ભેદજ્ઞાન. ૨. પરમાત્મજ્ઞાન = પરમાત્માનું જ્ઞાન; “હું સકળ લોકાલોકને જાણનારા જ્ઞાનસ્વભાવવાળો પરમ આત્મા છું'
એવું જ્ઞાન. ૩. જ્ઞપ્તિ પરિવર્તન = જ્ઞપ્તિનું પલટાવું તે, જાણનક્રિયાનો પલટો. (જ્ઞાનનું એક શેયથી બીજા જ્ઞયમાં પલટાવું
તે જ્ઞપ્તિ પરિવર્તનરૂપ કર્મ છે.).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com