SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] શેયતત્ત્વ-પ્રજ્ઞાપન ૩૬૩ नवच्छिन्नविषयत्वाभ्यां चाभिलषितं जिज्ञासितं सन्दिग्धं चार्थं ध्यायन दृष्टः, भगवान् सर्वज्ञस्तु निहतघनघातिकर्मतया मोहाभावे ज्ञानशक्तिप्रतिबन्धकाभावे च निरस्ततृष्णत्वात्प्रत्यक्षसर्वभावतत्त्वज्ञेयान्तगतत्वाभ्यां च नाभिलषति, न जिज्ञासति, न सन्दिह्यति च; कुतोऽभिलषितो जिज्ञासितः सन्दिग्धश्चार्थः। एवं सति किं ध्यायति।। १९७।। परिज्ञानाद्दर्शनमोहक्षपणं भवतीति कथनरूपेण प्रथमगाथा, दर्शनमोहक्षयाचारित्रमोहक्षपणं भवतीति कथनेन द्वितीया, तदुभयक्षयेण मोक्षो भवतीति प्रतिपादनेन तृतीया चेत्यात्मोप-लम्भफलकथनरूपेण द्वितीयस्थले गाथात्रयं गतम्। अथोपलब्धशुद्धात्मतत्वसकलज्ञानी किं ध्यायतीति प्रश्नमाक्षेपद्वारेण पूर्वपक्षं वा करोति-णिहदघणघादिकम्मो पूर्वसूत्रोदितनिश्चलनिज-परमात्मतत्त्वपरिणतिरूपशुद्धध्यानेन निहतघनघातिकर्मा। पच्चक्खं सव्वभावतचण्हू प्रत्यक्षं यथा भवति तथा सर्वभावतत्त्वज्ञः सर्वपदार्थपरिज्ञातस्वरूपः। णेयंतगदो ज्ञेयान्तगत: ज्ञेयभूतपदार्थानां परिच्छित्तिरूपेण पारंगतः। एवंविशेषणत्रयविशिष्ट: समणो जीवित પ્રત્યક્ષ નથી તથા તે વિષયને અવચ્છેદપૂર્વક જાણતો નથી, તેથી તે (લોક) અભિલષિત, જિજ્ઞાસિત અને સંદિગ્ધ પદાર્થને ધ્યાતો જોવામાં આવે છે; પરંતુ ભગવાન સર્વજ્ઞને તો ઘનઘાતિકર્મનો નાશ કરાયેલો હોવાથી (૧) મોહનો અભાવ હોવાને લીધે તેમ જ (૨) જ્ઞાનશક્તિના પ્રતિબંધકનો અભાવ હોવાને લીધે, (૧) તૃષ્ણા નષ્ટ કરાયેલી છે તેમ જ (૨) સર્વ પદાર્થોનું સ્વરૂપ પ્રત્યક્ષ છે તથા જ્ઞયનો પાર પમાયેલો છે, તેથી તેમને અભિલાષા નથી, જિજ્ઞાસા નથી અને સર્જેવું નથી; તો (તેમને) અભિલષિત, જિજ્ઞાસિત અને સંદિગ્ધ પદાર્થ કયાંથી હોય? આમ છે તો પછી તેઓ શું ધ્યાવે છે? - ભાવાર્થ:- લોકને (જગતના સામાન્ય જીવસમુદાયને) મોહકર્મનો સદ્દભાવ હોવાથી તે તૃષ્ણા સહિત છે તેથી તેને ઇષ્ટ પદાર્થની અભિલાષા હોય છે; વળી તેને જ્ઞાનાવરણીયકર્મનો સદ્દભાવ હોવાથી તે ઘણા પદાર્થોને તો જાણતો જ નથી તથા જે પદાર્થને જાણે છે તેને પણ પૃથક્કરણપૂર્વક-સૂક્ષ્મતાથીસ્પષ્ટતાથી જાણતો નથી તેથી તેને નહિ જાણેલા પદાર્થને જાણવા માટે જિજ્ઞાસા તથા અસ્પષ્ટપણે જાણેલા પદાર્થ વિષે સર્જેલું હોય છે. આમ હોવાથી તેને અભિલષિત, જિજ્ઞાસિત અને સંદિગ્ધ પદાર્થનું ધ્યાન સંભવે છે. પરંતુ સર્વજ્ઞ ભગવાનને તો મોહકર્મનો અભાવ હોવાથી તેઓ તૃષ્ણા રહિત છે તેથી તેમને અભિલાષા નથી; વળી તેમને જ્ઞાનાવરણીયકર્મનો અભાવ હોવાથી તેઓ સર્વ પદાર્થોને જાણે છે તથા પ્રત્યેક પદાર્થને અત્યંત સ્પષ્ટતાથી-પરિપૂર્ણપણે જાણે છે તેથી તેમને જિજ્ઞાસા કે સન્દર્યું નથી. આ રીતે તેમને કોઈ પદાર્થ પ્રત્યે અભિલાષા, જિજ્ઞાસા કે સન્દ હોતો નથી, તો પછી તેમને કયા પદાર્થનું ધ્યાન હોય છે ? ૧૯૭. ૧. અવચ્છેદપૂર્વક = પૃથક્કરણ કરીને; સૂક્ષ્મતાથી; વિશેષતાથી; સ્પષ્ટતાથી. ૨. અભિલષિત = જેની અભિલાષા હોય તે ૩. જિજ્ઞાસિત = જેની જિજ્ઞાસા (જાણવાની ઇચ્છા ) હોય તે ૪. સંદિગ્ધ = જેના વિષે સંદેતું હોય તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy