SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates इननशास्त्रमाणा] શેયતત્ત્વ-પ્રજ્ઞાપન ૩૪૫ गृह्णाति नैव न मुञ्चति करोति न हि पुद्गलानि कर्माणि। जीवः पुद्गलमध्ये वर्तमानोऽपि सर्वकालेषु।। १८५।। न खल्वात्मन: पुद्गलपरिणाम: कर्म, परद्रव्योपादानहानशून्यत्वात्। यो हि यस्य परिणमयिता दृष्टः स न तदुपादानहानशून्यो दृष्ट:, यथाग्निरयःपिण्डस्य। आत्मा तु तुल्यक्षेत्रवर्तित्वेऽपि परद्रव्योपादानहानशून्य एव। ततो न स पुद्गलानां कर्मभावेन परिणमयिता स्यात्।। १८५॥ अथात्मनः कुतस्तर्हि पुद्गलकर्मभिरुपादानं हानं चेति निरूपयति स इदाणिं कत्ता सं सगपरिणामस्स दव्वजादस्स। आदीयदे कदाई विमुच्चदे कम्मधूलीहिं।। १८६ ।। कस्मात्। तप्तायःपिण्डवत्तेनात्मना प्राप्यत्वाद्व्याप्यत्वादिति। पोग्गलदव्वमयाणं ण दु कत्ता सव्वभावाणं चिद्रूपात्मनो विलक्षणानां पुद्गलद्रव्यमयानां न तु कर्ता सर्वभावानां ज्ञानावरणादिद्रव्यकर्मपर्यायाणामिति। ततो ज्ञायते जीवस्य रागादिस्वपरिणाम एव कर्म, तस्यैव स कर्तेति।। १८४।। अथात्मनः कथं द्रव्यकर्मरूपपरिणामः कर्म न स्यादिति प्रश्ने समाधानं ददाति-गेण्हदि णेव ण मुंचदि करेदि ण हि पोग्गलाणि कम्माणि जीवो यथा निर्विकल्पसमाधिरतः परममुनिः अन्वयार्थ:- [ जीवः ] ७५ [ सर्वकालेषु ] सर्व णे. [पुद्गलमध्ये वर्तमानः अपि] ५६लनी मध्यमा २९तो होवा छत ५९ [ पुद्गलानि कर्माणि ] पौलि भने [हि] ५२५२ [गृह्णाति न एव ] असतो नथी, [ मुञ्चति न ] छोऽतो नथी, [ करोति न] २तो नथी. ટીકાઃ- ખરેખર પુદ્ગલપરિણામ આત્માનું કર્મ નથી, કારણ કે તે પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ વિનાનો છે; જે જેનો પરિણમાવનાર જોવામાં આવે છે, તે-જેમ અગ્નિ લોખંડના ગોળાનાં ગ્રહણત્યાગ વિનાનો છે તેમ-તેનાં ગ્રહણત્યાગ વિનાનો જોવામાં આવતો નથી. આત્મા તો તુલ્ય ક્ષેત્રે વર્તતો હોવા છતાં પણ (-પરદ્રવ્ય સાથે એકક્ષેત્રાવગાહી હોવા છતાં પણ) પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ વિનાનો જ છે. તેથી તે પુદગલોને કર્મભાવે પરિણમાવનાર નથી. ૧૮૫. ત્યારે (જો આત્મા પુદ્ગલોને કર્મપણે પરિણમાવતો નથી તો પછી) આત્મા કઈ રીતે પુદ્ગલકર્મો વડે ગ્રહાય છે અને મુકાય છે તેનું હવે નિરૂપણ કરે છે: તે હાલ દ્રવ્યજનિત નિજ પરિણામનો કર્તા બને, તેથી ગ્રહાય અને કદાપિ મુકાય છે કર્મો વડે. ૧૮૬. Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy