________________
૧૮૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
इह किल प्रपञ्चितवैचित्र्येण द्रव्यान्तरेभ्यो व्यावृत्य वृत्तेन प्रतिद्रव्यं सीमानमासूत्रयता विशेषलक्षणभूतेन च स्वरूपास्तित्वेन लक्ष्यमाणानामपि सर्वद्रव्याणामस्तमितवैचित्र्यप्रपञ्चं प्रवृत्य वृत्तं प्रतिद्रव्यमासूत्रितं सीमानं भिन्दत्सदिति सर्वगतं सामान्यलक्षणभूतं सादृश्यास्तित्वमेकं खल्ववबोधव्यम्। एवं सदित्यभिधानं सदिति परिच्छेदनं च सर्वार्थपरामर्शि स्यात् । यदि पुनरिदमेवं न स्यात्तदा किंचित्सदिति किंचिदसदिति किंचित्सच्चासच्चेति किंचिदवाच्यमिति च स्यात्। तत्तु विप्रतिषिद्धमेव। प्रसाध्यं चैतदनोकहवत्।
પ્રવચનસાર
इह लोके प्रत्येकसत्ताभिधानेन स्वरूपास्तित्वेन विविधलक्षणानां भिन्नलक्षणानां चेतनाचेतनमूर्तामूर्तपदार्थानां लक्खणमेगं तु एकमखण्डलक्षणं भवति । किं कर्तृ। सदिति सर्वं सदिति महासत्तारूपम्। किंविशिष्टम् । सव्वगयं संकरव्यतिकरपरिहाररूपस्वजात्यविरोधेन शुद्धसंग्रहनयेन सर्वगतं सर्वपदार्थ
અન્વયાર્થ:- [ધર્મ] ધર્મને [તુ] ખરેખરે [પવિશતા] ઉપદેશતા [ બિનવરવૃત્રમેળ] જિનવરવૃષભે [ફ૬ ] આ વિશ્વમાં [વિવિધનક્ષળાનાં] વિવિધ લક્ષણવાળાં (ભિન્ન ભિન્ન સ્વરૂપઅસ્તિત્વવાળાં સર્વ ) દ્રવ્યોનું, [સત્ તિ] ‘સત્' એવું [ સર્વાતં] ‘સર્વગત [ક્ષળ] લક્ષણ ( સાદશ્ય-અસ્તિત્વ ) [yô ] એક [પ્રજ્ઞપ્તમ્ ] કહ્યું છે.
૩. વ્યાવૃત્ત ૪. પરામર્શ
इह विविधलक्षणानां लक्षणमेकं सदिति सर्वगतम् । उपदिशता खलु धर्मं जिनवरवृषभेण प्रज्ञप्तम् ।। ९७ ।।
ટીકા:- આ વિશ્વમાં, વિચિત્રતાને વિસ્તારતા (વિવિધપણું–અનેકપણું દર્શાવતા ), અન્ય દ્રવ્યોથી વ્યાવૃત્ત રહીને વર્તતા અને પ્રત્યેક દ્રવ્યની સીમા બાંધતા એવા વિશેષ-લક્ષણભૂત સ્વરૂપઅસ્તિત્વ વડે (સર્વ દ્રવ્યો ) લક્ષિત થતાં હોવા છતાં, સર્વ દ્રવ્યોનું, વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું, સર્વ દ્રવ્યોમાં પ્રવર્તીને વર્તતું અને પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી સીમાને અવગણતું, ‘સત્’ એવું જે સર્વગત સામાન્યલક્ષણભૂત સાદશ્ય અસ્તિત્વ તે ખરેખર એક જ જાણવું. એ રીતે ‘સત્' એવું કથન અને ‘સત્ ' એવું જ્ઞાન સર્વ પદાર્થોનો પરામર્શ કરનારું છે. જો તે એમ ન હોય (અર્થાત્ જો તે સર્વપદાર્થપરામર્શી ન હોય) તો કોઈક પદાર્થ સત્ (હયાતીવાળો) હોવો જોઈએ, કોઈક અસત્ (હયાતી વિનાનો) હોવો જોઈએ, કોઈક સત્ તથા અસત્ હોવો જોઈએ, અને કોઈક અવાચ્ય હોવો જોઈએ; પરંતુ તે તો વિરુદ્ધ જ છે. અને આ (‘સત્' એવું કથન અને જ્ઞાન સર્વપદાર્થ-પરામર્શી હોવાની વાત) તો સિદ્ધ થઈ શકે છે, વૃક્ષની જેમ.
૧. જિનવરવૃષભ = જિનવરોમાં શ્રેષ્ઠ; તીર્થંકર.
૨. સર્વગત
સર્વમાં વ્યાપનારું
=
[ ભગવાનશ્રીકુંદકુંદ
=
–
જાદું; છૂટું; ભિન્ન.
સ્પર્શ; ખ્યાલ; વિચાર; લક્ષ; સ્મરણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com