________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
પ્રવચનસાર
[ भगवान श्री
धर्मत्वमासूत्रयितुमुपक्रान्तं, यत्प्रसिद्धये च 'धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपओगजुदो पावदि णिव्वाणसुहं' इति निर्वाणसुखसाधनशुद्धोपयोगोऽधिकर्तुमारब्धः, शुभाशुभोपयोगौ च विरोधिनौ निर्ध्वस्तौ. शद्धोपयोगस्वरूपं चोपवर्णितं. तत्प्रसादजौ चात्मनो ज्ञानानन्दौ सहजौ । मद्योतयता संवेदनस्वरूपं सुखस्वरूपं च प्रपञ्चितम्। तदधुना कथं कथमपि शुद्धोपयोगप्रसादेन प्रसाध्य परमनिस्पृहामात्मतृप्तां पारमेश्वरीप्रवृत्तिमभ्युपगतः कृतकृत्यतामवाप्य नितान्तमनाकुलो भूत्वा प्रलीनभेदवासनोन्मेषः स्वयं साक्षाद्धर्म एवास्मीत्यवतिष्ठते
तत्सर्वं शुद्धोपयोगप्रसादात्प्रसाध्येदानीं निश्चयरत्नत्रयपरिणत आत्मैव धर्म इत्यवतिष्ठते। अथवा द्वितीयपातनिका-सम्यक्त्वाभावे श्रमणो न भवति, तस्मात् श्रमणाद्धर्मोऽपि न भवति। तर्हि कथं श्रमणो भवति, इति पृष्टे प्रत्युत्तरं प्रयच्छन् ज्ञानाधिकारमुपसंहरति-जो णिहदमोहदिट्ठी तत्त्वार्थश्रद्धानलक्षणव्यवहारसम्यक्त्वोत्पन्नेन निजशुद्धात्मरुचिरूपेण निश्चयसम्यक्त्वेन परिणतत्वान्निहतमोहदृष्टिर्विध्वंसितदर्शनमोहो यः। पुनश्च किंरूपः। आगमकुसलो निर्दोषिपरमात्मप्रणीतपरमागमाभ्यासेन निरुपाधिस्वसंवेदनज्ञानकुशलत्वादागमकुशल आगम-प्रवीणः। पुनश्च किंरूपः। विरागचरियम्हि अब्भुट्टिदो व्रतसमितिगुप्त्यादिबहिरङ्गचारित्रा-नुष्ठानवशेन स्वशद्धात्मनिश्चलपरिणतिरूपवीतरागचारित्र
मेम (८ भी थामi) ४ मात्मानुं धर्म५j ठेवानुं श३ थु, भने ४नी सिद्धि माटे धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपओगजुदो पावदि णिव्वाणसुहं' मेम ( ११ भी uथामा) निर्धासुमन। સાધનભૂત શુદ્ધોપયોગનો અધિકાર આરંભ્યો, વિરોધી શુભાશુભ ઉપયોગને નષ્ટ કર્યા (ન્ય બતાવ્યા), શુદ્ધોપયોગનું સ્વરૂપ વર્ણવ્યું, શુદ્ધોપયોગના પ્રસાદથી ઊપજતાં એવાં આત્માનાં સહજ જ્ઞાન ને આનંદને સમજાવતાં જ્ઞાનના સ્વરૂપનો ને સુખના સ્વરૂપનો વિસ્તાર કર્યો, તે (-આત્માનું ધર્મત) હવે ગમે તેમ કરીને પણ શુદ્ધોપયોગના પ્રસાદ વડે સિદ્ધ કરીને, પરમ નિસ્પૃહ, આત્મતૃપ્ત (એવી) *પારમેશ્વરી પ્રવૃત્તિને પામ્યા થકા, કૃતકૃત્યતાને પામી અત્યંત અનાકુળ થઈને, જેમને “ભેદવાસનાની પ્રગટતાનો પ્રલય થયો છે એવા થયા થકા, (આચાર્યભગવાન) હું સ્વયં સાક્ષાત્ ધર્મ જ છું' એમ २हेछ ( -सेवाभावमा निश्चणछे):
૧. જેની સિદ્ધિ માટે = આત્માને ધર્મરૂપ બનાવવાનું જે કાર્ય સાધવા માટે ૨. અર્થ:- ધર્મ પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જો શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને પામે છે. ૩. સિદ્ધ કરીને = સાધીને. (આત્માને ધર્મરૂપ બનાવવાનું જે કાર્ય સાધવાનું હતું તે કાર્યને, મહા પુરુષાર્થ
કરીને શુદ્ધોપયોગ વડે આચાર્યભગવાને સાધ્યું.). ૪. પરની સ્પૃહા રહિત અને આત્મામાં જ તુમ એવી નિશ્ચયરત્નત્રયમાં લીનતારૂપ પ્રવૃત્તિ. ५. मेहवासना = मे३५ ५९; विse५-५रिए।म.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com