________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૫૩
य एव स्वकीयेन चैतन्यात्मकेन द्रव्यत्वेनाभिसंबद्धमात्मानं परं च परकीयेन यथोचितेन द्रव्यत्वेनाभिसंबद्धमेव निश्चयतः परिच्छिनत्ति, स एव सम्यगवाप्तस्वपरविवेक: सकलं मोहं क्षपयति। अतः स्वपरविवेकाय प्रयतोऽस्मि।। ८९।। अथ सर्वथा स्वपरविवेकसिद्धिरागमतो विधातव्येत्युपसंहरति
तम्हा जिणमग्गादो गुणेहिं आदं परं च दव्वेसु। अभिगच्छदु णिम्मोहं इच्छदि जदि अप्पणो अप्पा।। ९०।।
तस्माज्जिनमार्गाद्गुणैरात्मानं परं च द्रव्येषु। अभिगच्छतु निर्मोहमिच्छति यद्यात्मन आत्मा।। ९० ।।
मात्मानं जानाति यदि। कथंभूतम्। स्वकीयशुद्धचैतन्यद्रव्यत्वेनाभिसंबद्धं , न केवलमात्मानम् , परं च यथोचितचेतनाचेतनपरकीयद्रव्यत्वेनाभिसंबद्धम्। कस्मात्। णिच्छयदो निश्चयतः निश्चयनयानुकूलं
ટીકાઃ- જે નિશ્ચયથી પોતાને સ્વકીય ચેતન્યાત્મક દ્રવ્યત્વથી સંબદ્ધ (-સંયુક્ત) અને પરને પરકીય યથોચિત દ્રવ્યત્વથી સંબદ્ધ જ જાણે છે, તે જ (જીવ), સમ્યપણે સ્વ-પરના વિવેકને જેણે પ્રાપ્ત કર્યો છે એવો, સકળ મોહનો ક્ષય કરે છે. માટે સ્વ-પરના વિવેકને માટે હું પ્રયત્નશીલ છું. ૮૯.
હવે, સર્વ પ્રકારે સ્વ-પરના વિવેકની સિદ્ધિ આગમથી કરવાયોગ્ય છે એમ ઉપસંહાર કરે છે:
તેથી યદિ જીવ ઇચ્છતો નિર્મોહતા નિજ આત્મને,
જિનમાર્ગથી દ્રવ્યો મહીં જાણો સ્વ-પરને ગુણ વડે. ૯૦. અન્વયાર્થ:- [ તમાત] માટે (સ્વ-પરના વિવેકથી મોહનો ક્ષય કરી શકાતો હોવાથી) [ય]િ જો [માત્મા] આત્મા [ ગાત્મનઃ] પોતાને [ નિર્મોહં] નિર્મોહપણું [ રૂછતિ] ઇચ્છતો હોય, તો [ fનનHI ] જિનમાર્ગ દ્વારા [: ] ગુણો વડે [Ày] દ્રવ્યોમાં [ માત્માને પર ] સ્વ અને પરને [ મ ઋતુ] જાણો (અર્થાત્ જિનાગમ દ્વારા વિશેષ ગુણો વડે અનંત દ્રવ્યોમાંથી “આ સ્વ છે ને આ પર છે” એમ વિવેક કરો).
૧. સ્વકીય = પોતાનું ૨. પરકીય = પારકું ૩. યથોચિત = યથાયોગ્ય-ચેતન કે અચેતન. (પુદગલાદિ દ્રવ્યો પરકીય અચેતન દ્રવ્યત્વથી સંયુક્ત છે અને
અન્ય આત્માઓ પરકીય ચેતન દ્રવ્યત્વથી સંયુક્ત છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com