________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૩૩ (શાર્દૂનવિવ્રીહિત ) ज्ञेयाकारकलङ्कमेचकचिति प्रक्षालनं कल्पय न्नेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति । वैचित्र्येऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतःक्षालितं
पर्यायैस्तदनेकतां परिमृशन् पश्यत्यनेकान्तवित्।। २५१ ।। થઈ જતો થકો) [ નશ્યતિ] નાશ પામે છે; [ કનેન્તિવિ7] અને અનેકાંતનો જાણનાર તો, [ સં. પિ સહિતી –દ્રવ્યતયા] સદાય ઉદિત (-પ્રકાશમાન) એકદ્રવ્યપણાને લીધે [ મેવશ્વનું ધ્વંસન] ભેદના ભ્રમને નષ્ટ કરતો થકો (અર્થાત્ શેયોના ભેદ જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય છે એવા ભ્રમનો નાશ કરતો થકો), [99ગવાધિત–અનુભવન જ્ઞાનમ્ | જે એક છે (–સર્વથા અનેક નથી) અને જેનું અનુભવન નિબંધ છે એવા જ્ઞાનને [પશ્યતિ] દેખે છે-અનુભવે છે.
ભાવાર્થ- જ્ઞાન છે તે જ્ઞયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે, તેથી સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેક-ખંડખંડરૂપ-દેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે; અને સ્યાવાદી તો જ્ઞાનને, યાકાર થવા છતાં, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક દેખે છે.
આ પ્રમાણે એકપણાનો ભંગ કહ્યો. ૨૫૦. (હવે ચોથા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થ- [ પશુ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ જ્ઞયાવર–વનમેવ—વિતિ પ્રક્ષાનનું છત્પયન] જ્ઞયકારોરૂપી કલંકથી (અનેકાકારરૂપ) મલિન એવા ચેતનમાં પ્રક્ષાલન કલ્પતો થકો ( અર્થાત્ ચેતનની અનેકાકારરૂપ મલિનતાને ધોઈ નાખવાનું કલ્પતો થકો), [[વાર–વિવશીર્ષય મ્ પિ જ્ઞાન ન ઋતિ] એકાકાર કરવાની ઇચ્છાથી જ્ઞાનને-જોકે તે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તોપણ ઇચ્છતો નથી (અર્થાત્ જ્ઞાનને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે); [ગનેન્તવિત] અને અનેકાંતનો જાણનાર તો, [પર્યાય: ત–અનેરુતાં પરિકૃશન] પર્યાયોથી જ્ઞાનની અનેક્તા જાણતો (અનુભવતો) થકો, [વૈચિત્ર્ય પિ વિચિત્રતા ૩૫તં જ્ઞાન] વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત (અર્થાત્ અનેકરૂપ છતાં એકરૂપ) એવા જ્ઞાનને [ સ્વત:ક્ષાનિત ] સ્વતઃક્ષાલિત (સ્વયમેવ ધોયેલું શુદ્ધ ) [ પશ્યતિ] અનુભવે છે.
ભાવાર્થ- એકાંતવાદી શેયાકારરૂપ (અનેકાકારરૂપ) જ્ઞાનને મલિન જાણી, તેને ધોઈને-તેમાંથી જ્ઞયાકારો દૂર કરીને, જ્ઞાનને જ્ઞયાકારો રહિત એક-આકારરૂપ કરવા ઇચ્છતો થકો, જ્ઞાનનો નાશ કરે છે; અને અનેકાંતી તો સત્યાર્થ વસ્તુસ્વભાવને જાણતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com