________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
वेदयमानः कर्मफलं सुखितो दुःखितश्च भवति यश्चेतयिता । तत्पुनरपि बध्नाति बीजं દુ:હસ્યાદવિધમ્।। રૂ૮૬।। तत्र तावत्सकलकर्मसंन्यासभावनां नाटयति
स
( આર્યા )
कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः । परिहृत्य कर्म सर्व परमं नैष्कर्म्यमवलम्बे ।। २२५ ।
મયા ધૃત નાનાતિ] ‘ કર્મફળ મેં કર્યું’ એમ જાણે છે, [સ: ] [ પુન: અપિ ] ફરીને પણ [અવિધમ્ તત્] આઠ પ્રકારના કર્મને- [દુ:સ્વપ્ત્ય વીનં] દુ:ખના બીજને- [વઘ્નાતિ] બાંધે છે.
[ ર્માં વેવયમાન: ] કર્મના ફળને વેદતો થકો [ય: શ્વેતયિતા] જે આત્મા [ સુવિત: વુ:ષિત: ૬] સુખી અને દુઃખી [મવતિ] થાય છે, [સ: ] તે [ પુન: અવિ ] ફરીને પણ [અવિધમ્ તત્] આઠ પ્રકારના કર્મને- [૬:સ્વસ્ય વીનં] દુ:ખના બીજને[ વઘ્નાતિ] બાંધે છે.
હું
ટીકા:- જ્ઞાનથી અન્યમાં ( -જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં ) એમ ચેતવું (અનુભવવું) કે ‘આ હું છું', તે અજ્ઞાનચેતના છે. તે બે પ્રકારે છે-કર્મચેતના અને કર્મફળચેતના. તેમાં, જ્ઞાનથી અન્યમાં (અર્થાત્ જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું કે ‘આને હું કરું છું', તે કર્મચેતના છે; અને જ્ઞાનથી અન્યમાં એમ ચેતવું કે ‘આને ભોગવું છું', તે કર્મફળચેતના છે. (એમ બે પ્રકારે અજ્ઞાનચેતના છે.) તે સમસ્ત અજ્ઞાનચેતના સંસારનું બીજ છે; કારણ કે સંસારનું બીજ જે આઠ પ્રકારનું (જ્ઞાનાવરણાદિ) કર્મ, તેનું તે અજ્ઞાનચેતના બીજ છે (અર્થાત્ તેનાથી કર્મ બંધાય છે). માટે મોક્ષાર્થી પુરુષે અજ્ઞાનચેતનાનો પ્રલય કરવા માટે સકળ કર્મના સંન્યાસની (ત્યાગની ) ભાવનાને તથા સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવીને, સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી.
તેમાં પ્રથમ, સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ
(ત્યાં પ્રથમ, કાવ્ય કહે છે:- )
શ્લોકાર્થ:- [ત્રિાતવિષય] ત્રણે કાળના (અર્થાત્ અતીત, વર્તમાન અને અનાગત કાળ સંબંધી ) [ સર્વ ર્મ] સમસ્ત કર્મને [ભૃત-રિત–અનુમનનૈ: ] કૃતકારિત-અનુમોદનાથી અને [મન:- વચન−ાયૈ: ] મન-વચન-કાયાથી [ પરિહત્ય ] ત્યાગીને [પરમં નૈર્યમ્ અવલબ્વે] હું ૫૨મ નૈષ્કર્મીને (-ઉત્કૃષ્ટ નિષ્કર્મ અવસ્થાને ) અવલંબું છું.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com