________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪ ]
ચિન રત્નાકર ભાગ-૯ कैश्चित्तु पर्यायैर्विनश्यति नैव कैश्चित्तु जीवः। यस्मात्तस्माद्वेदयते स वा अन्यो वा नैकान्तः।।३४६ ।। यश्चैव करोति य चैव न वेदयते यस्य एष सिद्धान्तः। स जीवो ज्ञातव्यो मिथ्यादृष्टिरनार्हतः।।३४७।। अन्यः करोत्यन्यः परिभुंक्ते यस्य एष सिद्धान्तः।
स जीवो ज्ञातव्यो मिथ्यादृष्टिरनार्हतः।।३४८।। [ન વિ] નથી નાશ પામતો, [ તમાર] તેથી [સ: વા રોતિ] “(જે ભોગવે છે) તે જ કરે છે' [ ગ : વી] અથવા “બીજો જ કરે છે' [ |7:] એવો એકાંત નથી (સ્યાદ્વાદ છે ).
[ યાત્] કારણ કે [ નીવ: ] જીવ [ શત્ પર્યા. તુ] કેટલાક પર્યાયોથી [ વિનશ્યતિ] નાશ પામે છે [7] અને [ શ્ચિત્] કેટલાક પર્યાયોથી [ ન va] નથી નાશ પામતો, [તરHI] તેથી [ : વા વેચત્તે] “(જે કરે છે, તે જ ભોગવે છે” [અન્ય: વા] અથવા “બીજો જ ભોગવે છે' [ન ઇવેન્ત:] એવો એકાંત નથી (સ્યાદ્વાદ છે ).
[: ૨ 94 રાતિ] જે કરે છે [ : ૨ વ વે ] તે જ નથી ભોગવતો” [: યસ્ય સિદ્ધાન્ત:] એવો જેનો સિદ્ધાંત છે, [સ: નીવ: ] તે જીવ [ મિથ્યાદિ: ] મિથ્યાદષ્ટિ, [ સનાર્દત:] અનાર્હત ( અહંના મતને નહિ માનનારો) [ જ્ઞાતવ્ય:] જાણવો.
“[ બન્ય: રોતિ] બીજો કરે છે [ કન્ય: પરિમું] અને બીજો ભોગવે છે” [US: યર સિદ્ધાન્ત: ] એવો જેનો સિદ્ધાંત છે, [ સ: નીવ: ] તે જીવ [મિથ્યાDિ: ] મિથ્યાદષ્ટિ, [અનાર્ણત:] અનાર્હત (-અજૈન) [ સંજ્ઞાતવ્ય: ] જાણવો.
ટીકા- જીવ, પ્રતિસમયે સંભવતા (-દરેક સમયે થતા) અગુરુલઘુગુણના પરિણામ દ્વારા ક્ષણિક હોવાથી અને અચલિત ચૈતન્યના અવયરૂપ ગુણ દ્વારા નિત્ય હોવાથી, કેટલાક પર્યાયોથી વિનાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી વિનાશ પામતો-એમ બે સ્વભાવવાળો જીવસ્વભાવ છે; તેથી “જે કરે છે તે જ ભોગવે છે.' અથવા “બીજો જ ભોગવે છે” , “જે ભોગવે છે તે જ કરે છે” અથવા “બીજો જ કરે છે' –એવો એકાંત નથી. આમ અનેકાંત હોવા છતાં, “જે (પર્યાય ) તે ક્ષણે વર્તે છે, તેને જ પરમાર્થ સત્પણું હોવાથી, તે જ વસ્તુ છે” એમ વસ્તુના અંશમાં વસ્તુપણાનો અધ્યાસ કરીને શુદ્ધનયના લોભથી ઋજુસૂત્રનયના એકાંતમાં રહીને જે એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com