________________
एष
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ अथवा मन्यसे ममात्मात्मानमात्मनः करोति।
મિથ્યાસ્વભાવ: તવૈતજ્ઞાનત: રૂ૪? आत्मा नित्योऽसङ्ख्येयप्रदेशो दर्शितस्तु समये। नापि स शक्यते ततो हीनोऽधिकश्च कर्तुं यत्।।३४२।। जीवस्य जीवरूपं विस्तरतो जानीहि लोकमात्रं खलु। ततः स किं हीनोऽधिको वा कथं करोति द्रव्यम्।।३४३।। अथ ज्ञायकस्तु भावो ज्ञानस्वभावेन तिष्ठतीति मतम्।
तस्मान्नाप्यात्मात्मानं तु स्वयमात्मनः करोति।।३४४।। આત્માને [ રોતિ] કરે છે' , [zત નાના: તવ] તો એવું જાણનારનો તારો [US: મિથ્યાસ્વભાવ:] એ મિથ્યાસ્વભાવ છે (અર્થાત્ એમ જાણવું તે તારો મિથ્યાસ્વભાવ છે); [૬] કારણ કે- [સમયે] સિદ્ધાંતમાં [માત્મા] આત્માને [ નિત્ય:] નિત્ય, [ યેય-પ્રવેશ: ] અસંખ્યાત-પ્રદેશી [ વર્શિત: તુ] બતાવ્યો છે, [ તત: ] તેનાથી [ સ: ] તેને [દીન: ગથિs: ] હીન-અધિક [તું ન fપ શયતે] કરી શકાતો નથી; [વિસ્તરત:] વળી વિસ્તારથી પણ [નીવસ્ય નીવવું] જીવનું જીવરૂપ [7] નિશ્ચયથી [ તો માત્ર નાનીદિ] લોકમાત્ર જાણ; [ તત:] તેનાથી [ $િ : હીન: થિs: વા] શું તે હીન અથવા અધિક થાય છે? [દ્રવ્યમ્ શું રાતિ] તો પછી (આત્મા) દ્રવ્યને (અર્થાત્ દ્રવ્યરૂપ આત્માને) કઈ રીતે કરે છે?
[16] અથવા જો “[ જ્ઞાયવ: ભાવ: 7] જ્ઞાયક ભાવ તો [ જ્ઞાનસ્વમાન તિતિ] જ્ઞાનસ્વભાવે સ્થિત રહે છે” [ રૂતિ મત] એમ માનવામાં આવે, તસ્મા
] તો એમ પણ [ માત્મા સ્વયં] આત્મા પોતે [ ત્મિ: માત્માનું તુ] પોતાના આત્માને [ન રોતિ] કરતો નથી એમ ઠરે છે!
(આ રીતે કર્તાપણું સાધવા માટે વિવક્ષા પલટીને જે પક્ષ કહ્યો તે ઘટતો નથી.)
(આ પ્રમાણે, કર્મનો કર્તા કર્મ જ માનવામાં આવે તો સ્યાદ્વાદ સાથે વિરોધ આવે છે; માટે આત્માને અજ્ઞાન-અવસ્થામાં કથંચિત્ પોતાના અજ્ઞાનભાવરૂપ કર્મનો કર્તા માનવો, જેથી સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.)
ટીકા- (અહીં પૂર્વપક્ષ આ પ્રમાણે છે: ) “કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ઉદય વિના તેની (–અજ્ઞાનની) અનુપપત્તિ છે; કર્મ જ (આત્માને) જ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ સુવાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ઉદય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com