________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯
પુરુષોએ તો આને પ્રમાણરૂપ જાણી જેમ ભવનાશિની શુદ્ધાત્મભાવના પ્રગટ થાય તેમ પ્રવર્તવું, કેમકે આવી ભાવના વડે જ ભવનો નાશ થઈ સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. લ્યો, આવી વાત છે. આ રીતે આજે આઠ વ્યાખ્યાન દ્વારા આ અધિકાર પૂરો થાય છે.
આ પ્રમાણે સમયસાર ગાથા ૩૨૦ ઉપરની આચાર્ય શ્રી જયસેનાચાર્યની તાત્પર્યવૃત્તિ ટીકા ઉપરનાં પરમ કૃપાળુ પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચન સમાપ્ત થયાં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com