________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ (મંવાન્તિા ) रागादीनामुदयमदयं दारयत्कारणानां कार्य बन्धं विविधमधुना सद्य एव प्रणुद्य। ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सन्नद्धमेतत्
तद्वद्यद्वत्प्रसरमपरः कोऽपि नास्यावृणोति।।१७९ ।। જેનું મૂળ છે એવી આ બહુ ભાવોની સંતતિને એકસાથે ઉખેડી નાખવાને ઈચ્છતો, પુરુષ, [ તત્ નિ સમ પૂરદ્રવ્ય વત્તાત્ વિવે] તે સમસ્ત પરદ્રવ્યને બળથી (-ઉદ્યમથી, પરાક્રમથી) ભિન્ન કરીને (ત્યાગીને), [ નિર્ભરવર–પૂર્ણ—–સંવિદ્યુ તં માત્માનં] અતિશયપણે વહેતું (-ધારાવાહી) જે પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત એવા પોતાના આત્માને [ સમુપૈતિ] પામે છે, [ યેન ] કે જેથી [૩મૂતિતવન્ય: US: માવાન માત્મા ] જેણે કર્મબંધનને મૂળથી ઉખેડી નાખ્યું છે એવો આ ભગવાન આત્મા [ ત્મિનિ] પોતામાં જ (-આત્મામાં જ) [ ટૂર્નતિ] સ્કુરાયમાન થાય છે.
ભાવાર્થ- પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું જાણી સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરવામાં-ત્યાગવામાં આવે ત્યારે સમસ્ત રાગાદિભાવોની સંતતિ કપાઈ જાય છે અને ત્યારે આત્મા પોતાનો જ અનુભવ કરતો થકો કર્મના બંધનને કાપી પોતામાં જ પ્રકાશે છે. માટે જે પોતાનું હિત ચાહે છે તે એવું કરો. ૧૭૮.
હવે બંધ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે જ્ઞાનના મહિમાના અર્થનું કળશકાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [ વારનાં રાજીનામ્ ૩યં] બંધના કારણરૂપ જે રાગાદિક (રાગાદિકભાવો) તેમના ઉદયને [ વયમ] નિર્દય રીતે (અર્થાત્ ઉગ્ર પુરુષાર્થથી ) [ કારયત] વિદારતી થકી, [વાર્ય વિવિધ વન્ધ ] તે રાગાદિકના કાર્યરૂપ (જ્ઞાનાવરણાદિ) અનેક પ્રકારના બંધને [વધુના] હમણાં [સ: 4] તત્કાળ જ [ પ્રy] દૂર કરીને, [9તત્ જ્ઞાનજ્યોતિ: આ જ્ઞાનજ્યોતિ- [ પિતતિમિર ] કે જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે તે- [સાધુ] સારી રીતે [ સન્નદ્ધ ] સજ્જ થઈ, - [ત–વત ય–વત્] એવી રીતે સજ્જ થઈ કે [ ૨ પ્રસરમ્ અપર: વ: gિ સાવૃત્તિ] તેના ફેલાવને બીજાં કોઈ આવરી શકે નહિ.
ભાવાર્થ- જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે, રાગાદિક રહેતા નથી, તેમનું કાર્ય જે બંધ તે પણ રહેતો નથી, ત્યારે પછી તેને (-જ્ઞાનને) આવરણ કરનારું કોઈ રહેતું નથી, તે સદાય પ્રકાશમાન જ રહે છે. ૧૭૯.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com