________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ર૬૮-ર૬૯ ]
[ ૧૭૧ (રૂન્દ્રવજ્ઞા ) विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावादात्मानमात्मा विदधाति विश्वम्। मोहैककन्दोऽध्यवसाय एष
नास्तीह येषां यतयस्त एव।। १७२।। આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારક (–નારકી) કરે છે, ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે, ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે, ઉદયમાં આવતા દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે, ઉદયમાં આવતા સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે અને ઉદયમાં આવતા દુ:ખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે; વળી તેવી જ રીતે જાણવામાં આવતો જે ધર્મ (અર્થાત્ ધર્માસ્તિકાય) તેના અધ્યવસાનથી પોતાને ધર્મરૂપ કરે છે, જાણવામાં આવતા અધર્મના (અર્થાત્ અધર્માસ્તિકાયના) અધ્યવસાનથી પોતાને અધર્મરૂપ કરે છે, જાણવામાં આવતા અન્ય જીવના અધ્યવસાનથી પોતાને અન્યજીવરૂપ કરે છે, જાણવામાં આવતા પુદ્ગલના અધ્યવસાનથી પોતાને પુદ્ગલરૂપ કરે છે, જાણવામાં આવતા લોકાકાશના અધ્યવસાનથી પોતાને લોકાકાશરૂપ કરે છે અને જાણવામાં આવતા અલોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકાકાશરૂપ કરે છે. (આ રીતે આત્મા અધ્યવસાનથી પોતાને સર્વરૂપ કરે છે.)
ભાવાર્થ:- આ અધ્યવસાન અજ્ઞાનરૂપ છે તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું. તે અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે અર્થાત્ તેમનામાં પોતાપણું માની પ્રવર્તે છે.
હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનિકારૂપે કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [ વિધાતુ વિમ: કપિ દિ] વિથથી (સમસ્ત દ્રવ્યોથી) ભિન્ન હોવા છતાં [ માત્મા] આત્મા [ યત–પ્રમાવાત માત્માન- વિશ્વમ વિધાતિ] જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે [gષ: અધ્યવસાય:] એવો આ અધ્યવસાય- [ મોહ– – ન્દ્ર:] કે જેનું મોહ જ એક મૂળ છે તે- [વેષ ફ૬ નાસ્તિ] જેમને નથી [તે ઇવ યતય:] તે જ મુનિઓ છે. ૧૭૨.
સમયસાર ગાથા ૨૬૮-૨૬૯: મથાળું
હવે આ અર્થને સ્પષ્ટ રીતે ગાથામાં કહે છે:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com